________________
અપિલ : ૧૯૩૯
' િ (અપ્રિલ ૧૯૩૯) શ્રી સિદ્ધચક :
સમ્યગદષ્ટિનું મસ્તક પણ કર્મહણનારને જ પ્રેમ કે મોહ કમી હોય છે? નહિ ! પણ તેઓ નમે; સ્વ-પરનો એને ખ્યાલ બરાબર હોય. જગત વસ્તુના જાણકાર છે, દૃષ્ટિ સમ્યફ છે. તમે જરા તરફ જુઓ, દક્ષિણ આફ્રિકાના કેદીને કલ્પનાના જગતમાં તો ચક્રવર્તી બની તમારા અહમદનગરમાં રાખ્યા હતા. એ વખતે મકાન, મોટા પુત્રનો દીક્ષા મહોત્સવ કરી જુઓ ! તમને ખોરાક, પોષાક અંગ્રેજ સલ્તનતના હતા, પણ જે વાત કલ્પનામાં પણ મુશ્કેલ છે તે વાતને શહેનશાહની સાલગીરીના દિવસે એ કેદીઓએ ચક્રવર્તીઓ સહેલાઈથી સમ્યક્ત્વથી પ્રત્યક્ષ કરી સલામી ન જ આપી; કહી દીધું કે-ક્રગર સિવાય બતાવે છે. વાસુદેવ એવા શ્રીકૃષ્ણજીએ પુત્રીને આ મસ્તક બીજાને નહિ નમે ! સમ્યગદષ્ટિ પણ પરાણે પણ પ્રવજયા અપાવી છે ને ! જેઓને કર્મનો સામનો કરવામાં શૂરવીર યોદ્ધો છે. કર્મરૂપી પ્રવજયાનાં આટલી હદે મૂલ્ય હોય તેઓ દીક્ષિત શત્રુને સર્વથા હણનાર શ્રી અરિહંતદેવને
થનારના કુટુંબનું પોતાના કુટુંબની જેમ પોષણ સમ્યગૃષ્ટિનું શિર હેજે નમી જાય, નમ્યા વગર
કરવાનો, સંભાળ લેવાનો પ્રજામાં જાહેર ઢંઢેરો
- પીટે, તેમાં આશ્ચર્ય શું? ન જ રહે; પણ એ વિના એ મસ્તક બીજે ક્યાંય
શ્રી આદિનાથ ભગવાનના પ્રથમ પુત્ર, પ્રથમ ન જ નમે ઉન્નત જ રહે ! દીક્ષાને અંગે ચક્રવર્તી તથા વાસુદેવોની
ચક્રવર્તીના પુત્રો તથા કુટુંબીજનોએ સેંકડો તથા
હજારોની સંખ્યામાં દીક્ષા અંગીકાર કરી છે. એ પરિણતિ અને પ્રવૃત્તિ!
તમામના મહોત્સવો ભરત મહારાજાએ કઈ રીતે કર્મને શત્રુ માનવો, એની સાથે રણાંગણમાં
ઉજવ્યા ! દેશાભિમાની જનો દેશ ખાતર યુદ્ધમાં ઊતરી જવું એ ધ્યેયવાળું જ્ઞાન તે આત્મપરિણમતું
ઊતરનાર પોતાના પુત્ર કે કુટુંબના શૌર્યને ઉત્તેજે, જ્ઞાન ! આ વાત બરાબર વિચારશો ત્યારે જ વિના તેને તિલક કરે; પોતાને ત્યાંથી કોઈ દેશ ખાતર આશ્ચર્ય હેજે સમજી શકાશે કે સમ્યગ્દષ્ટિપણાને સમરાંગણમાં જાય તેમાં તો પોતાનું ગૌરવ માને ! લઈને ચક્રવર્તીઓ પોતાના મોટા-મોટા અને એને રોકવામાં બાયલાપણું તથા દેશદ્રોહ વગેરે માનીતા પ્રાણવલ્લભ પુત્રોની પ્રવજયાના માને ! એ જ રીતે આત્મીયવિશ્વમાં સમ્યગ્દષ્ટિ મહોત્સવો કેટલા ઠાઠથી શી રીતે કરે છે ! પુત્રો શૂરવીર સૈનિક, કર્મને પરાજય પમાડવા જનાર, પુત્રી તથા પ્રિયતમા રાણીઓની દીક્ષામાં તેઓ એને માટે યુદ્ધમાં ઊતરનાર પોતાના પુત્ર કે ડખલગીરી નથી કરતા, પણ આડંબરપૂર્વક કુટુંબીને રોકવામાં નામોશી માને, ધર્મદ્રોહ તથા મહોત્સવ કરીને સંયમ કેમ અપાવે છે? ચક્રવર્તી સ્વ-પર અહિત સમજે, એને પ્રોત્સાહન આપવાનું એટલે છ ખંડનો માલિક ! અસીમ બળવાનું !! કર્તવ્ય બજાવવાની જ એને તાલાવેલી હોય. એવો જેની નજર કરડી થઈ હોય તો જગતમાં રહેવાનું સૈનિક કુટુંબીઓને તો પહેલા નંબરે કર્મના સ્થાન ન મળે ! પુત્રાદિ પરિવાર પ્રત્યે શું એમને રણાંગણમાં ઉતારે !