SearchBrowseAboutContactDonate
Page Preview
Page 632
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી સિદ્ધ (અપ્રિલ : ૧૯૩૯ ભરત મહારાજાના વખતમાં કુટુંબીઓની એવા અર્થના આગ્રહને વળગે છે. હજી શંકાના કિલ્લાને સાથે પ્રજામાંથી પણ હજારોની સંખ્યામાં દીક્ષા તોડાય, પણ આગ્રહના કિલ્લાને કોણ પહોંચે ? લેવા શી રીતે નીકળ્યા? એ વખતની સાધુઓની ઉપર મુજબની કુટુંબ, સ્નેહી અને સંખ્યાના લાખે લેખાં છે, તેનું શું કારણ? ભરત સંબંધીઓને પણ સંયમ જે મોક્ષનો અદ્વિતીય માર્ગ મહારાજાએ સ્થાપેલી એક સંસ્થા જ સાધુઓની છે ત્યાં લાવનાર પરિસ્થિતિ આત્મપરિણતિમ જન્મદાતા હતી. કહોને કે ભરત મહારાજાએ જ્ઞાનવાળાને હોય છે. એ જ્ઞાનવાળો જહેય સાધુઓ ઉત્પન્ન કરવાની ફેકટરી ખોલી હતી. ઉપાદેયનો વિભાગ વિવેકપૂર્વક કરી શકે છે. કારખાનું કાઢ્યું હતું !! એ સંસ્થામાં દાખલ મોક્ષ જોઈએ છે? તો ઈચ્છા થનારને આજીવિકાની ચિંતા તો રહેતી જ નહોતી. તો કરો !!! રસોડે જમવાનું, ભણવા ગણવાનું તથા ધર્મધ્યાન स्वस्थवृत्तेः प्रशान्तस्य, तद्धे यत्वादिनिश्चयं । કરવાનું; પણ શરતો એ હતી કે: - તત્ત્વરં ચૈવ, યથાશદિનpવું છે. ૧. મુખ્યતયા બ્રહ્મચારી રહેવું. ૨. સમ્યગુદર્શનની પ્રાપ્તિથી જ માર્ગ શરૂ બ્રહ્મચર્યપાલન સામર્થ્યના અભાવે સ્વદારા થઈ ચૂક્યો ! સંતોષપણે રહેવું, પણ ઉત્પન્ન થયેલા સંતાનોને પરમ ઉપકારી શાસ્ત્રકાર મહારાજા શ્રીમાનું આઠ વર્ષની વયે સાધુસાધ્વીને સમર્પી દેવા, ત્યાં હરિભદ્રસૂરીશ્વરજી મહારાજ ભવ્યજીવોના સંયમાર્થે મોકલવા; ત્યાં તેઓને દીક્ષાના પરિણામ ઉપકારને માટે ધર્મોપદેશ કરતા થકા સૂચવી થાય તો દીક્ષા અપાય. તેમ ન થાય તો તેઓ પણ ગયા કે નાસ્તિકો, આસ્તિકો, સર્વદર્શનકાર તેવી જ શરતે એ સંસ્થામાં જ દાખલ થાય. કેટલાક યાવત્ જેને દર્શનકાર તમામને જ્ઞાનનો સ્વીકાર દેશમાં ફરજીયાત લશ્કરી નોકરીનો કાયદો છે ના! કરવો પડ્યો છે. જ્ઞાનને પ્રાધાન્ય આપ્યા વગર ત્યાનાં સૈનિકના સંતાનનો જેમ પગાર ચાલુ થાય કોઈનો છૂટકો થયો નથી. જો કે જ્ઞાન વગર તેમ તે સંતાન ઉપરની માલિકી પણ રાજ્યની જ! ક્રિયા નથી બનતી એમ નથી, પણ ધાર્યા યોગ્ય વયે તે બાળકે તાલીમ લઈને તૈયાર થવું જ ફળને દેવાવાળી જો કોઈ ક્રિયા થઈ શકે જોઈએ. આવી સંસ્થાના સંસ્થાપક ખુદ ચક્રવર્તી તો તે જ્ઞાનવાળી જ ક્રિયા છે. કપડું સીવવા મહારાજા ! ક્રોડોની સંખ્યામાં મોક્ષે ગયાની વાત માંડ્યું, પણ બખીઓ મારવાની ક્રિયા એકને આવે છે; એના કારણભૂત આવી સંસ્થા હોય તો ઠેકાણે બીજે કરી તો ક્રિયા કરવા છતાંય પરિણામ એ આશ્ચર્યજનક નથી. કેટલાકો કરોડની સંખ્યાને એ કપડું ફરી ઉકેલવું પડે એવું જ આવે. પ્રથમની માનતાં અચકાય છે અને કોડી એટલે “વીસ” મહેનત નકામી ગઈ અને ખરી ક્રિયા તો ઊભી જ
SR No.520957
Book TitleSiddhachakra Varsh 07 - Pakshik From 1938 to 1939
Original Sutra AuthorN/A
AuthorAshoksagarsuri
PublisherSiddhachakra Masik Punarmudran Samiti
Publication Year2001
Total Pages680
LanguageGujarati
ClassificationMagazine, India_Siddhachakra, & India
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy