________________
તા. ૯-૧૦-૩૮
શ્રી સિદ્ધચાક
| (તા. ૯-૧૦૩૮) પ્રશ્નકારઃ ચતુર્વિધ સંઘ. સમાધાનકાર : સકલશાસ્ત્ર
પારંગત આગમો દ્ધારક રોજગાર
શ્રી સાગરાનંદ સૂરીશ્વરજી કમાવાળા
પ્રશ્ન ૧. ભગવાન મહાવીર મહારાજાના જણાય છે. વળી વર્તમાન ઈતિહાસકારો પણ શ્રી સંવત અને વિક્રમ સંવતની વચ્ચે ચારસો સિત્તેર ચંદ્રગુપ્તના રાજકાલની શરૂઆત શ્રી વર્ષ ગણવામાં અવન્તીના પાલક આદિક રાજાઓ વીરમહારાજના મોક્ષથી બસો પંદર વર્ષે માને છે. કેમ લેવામાં આવ્યા છે?
એકસો પંચાવનમાં સાઠ ઉમેરવાથી બસે પંદર સમાધાન ઃ ભગવાન મહાવીર મહારાજે થાય છે. કાલ કર્યો તે જ દિવસે પાટલિપુત્ર (પટનામાં ઉદાયી) પ્રશ્ન ૨. ભગવાન કાલિકાચાર્યે વીરસંવત રાજા મરણ પામ્યો અને તે અપુત્ર હોવાથી તે ૯૮૮ કે ૯૯૩માં આનંદપુરમાં શ્રી ચતુર્વિધ સંઘ રાજયનું આધિપત્ય અવન્તીના રાજા પાલકનું સમક્ષ શ્રી કલ્પસૂત્ર વાંચવું શરૂ કર્યું એમ ખરું? થયેલું છે. આ વાત શ્રીધર્મઘોષસૂરિજી સંઘાચાર સમાધાન : આનંદપુરમાં મૂલધરચૈત્યમાં વૃત્તિમાં સ્પષ્ટપણે કહે છે અને એ બે જાતના સભા સમક્ષ શ્રી કલ્પસૂત્ર તો શ્રી નિશીથચૂર્ણિકાર સંવતના આંતરામાં અવન્તીની ગાદીના વર્ષ મહારાજના પહેલેથી વંચાતું હતું. શ્રી કલ્પસૂત્ર લેવાયાં છે, એવી રીતે બીજા બીજા વર્ષો નવસો એંસી વર્ષે શ્રીસંઘ સમક્ષ વાંચવું શરૂ થયું અવન્તીની ગાદીનાં જે જે લેવાયાં છે તે પણ તે જ કે શ્રી કાલિકાચાર્ય મહારાજે તે શરૂ કર્યું કે શ્રી સંઘ કારણથી લેવાયાં. ભગવાન શ્રી હેમચંદ્ર મહારાજા સમક્ષ કલ્પસૂત્ર વંચાય એવો કલ્પટીકાકારોથી ઉદાયીરાજાના અપુત્રપણે મરણથી નન્દને રાજા પહેલાનો લેખ નથી. કલ્પટીકાઓમાં પણ ધ્રુવથવાનું જે વૃત્તાંત જણાવે છે તે કેટલાંક વર્ષ પછી સેનરાજાએ સભા સમક્ષ વંચાવ્યું એવો લેખ છે, ઉદાયિનીની પાટે નન્દ આવવાને લીધે છે. યાદ તથા સ્તોત્રમાં પણ નવસોત્રાણુંએ આનંદપુરમાં રાખવું જરૂરી છે કે, ઉદાયીરાજાને મારનારને પહેલું વંચાયું એવો લેખ છે, પરંતુ શ્રી કાલિકાચાર્ય પીઠબળ અવન્તી પતિનું જ હતું. આચાર્ય મહારાજ વાંચવું શરૂ કર્યું કે નવસોએંશી કે ત્રાણુમાં તેઓએ શ્રીધર્મઘોષસૂરિજીએ વિક્રમાદિત્યથી આગળ પણ શરૂ કર્યું કે શ્રીસંઘ સમક્ષ શ્રી કાલિકાચાર્યે વાંચ્યું.આ ભોજ મહારાજા સુધી ગણત્રી આપેલી હોવાથી તે હકીકતોમાંથી કોઈપણ હકીકત શાસ્ત્રાનુસારિણી ઈતિહાસની લાંબી શોધનું પરિણામ હોય તેમ હોય એમ જણાતું નથી.