SearchBrowseAboutContactDonate
Page Preview
Page 279
Loading...
Download File
Download File
Page Text
________________ (તા. ૪-૨-૩૯) શ્રી સિદ્ધચક . . . ૨૦૩. પછી બીજી વખત પણ વૈક્રિયસમુદઘાનથી અત્યંત કહેવાનો આશય વિચારો? મનોહર એવી ભૂમિ તૈયાર કરી. (અપૂર્ણ) સિંદૂર પ્રકરણકાર તો એમ સ્પષ્ટ રીતે કહે છે કે: (અનુસંધાન પાન ૨૦૦નું ચાલુ) “તત્ર ધર્મ પ્રવરંવતિ ધીરાઃ" અર્થાત્ પ્રકરણકાર સાધનએ બંનેને જુદા કરવાથી જ ચાર વર્ગો કહ્યા મહારાજા લૌકિકવ્યવહારની વાત લઈને પણ એ જ છે. જડતામાં સાધ્ય અને સાધન છે એટલે બે વર્ગ એના, દર્શાવવા માંગે છે કે ત્યાં પણ ધર્મનું પ્રાબલ્ય માનેલું અને ચૈતન્યમાં સાધ્ય અને સાધન હોય છે એટલે બે છે. લૌકિકતાએ અને અભવ્યોની દૃષ્ટિએ પણ ધર્મની વર્ગ તેના એમ મળીને ચાર વર્ગ થાય છે. આ રીતે આ કેટલી મહત્તા છે તેજ વસ્તુ આ રીતે પ્રકરણકાર ચાર જાતના કાર્યોમાં જગત પ્રવર્તેલું છે. એમજ ચાર મહારાજા જણાવે છે. સામાન્ય ભીલ કોળી જેવા પણ વર્ગ કહેવાનો આશય છે. જડની આરાધનાવાળા હોય ધર્મને સારો ગણે છે, એ ઉપરથી ધર્મ કેવો મહાન છે તેમને પણ સાધ્ય અને સાધન એ બેમાં પ્રવૃત્તિ કરવાની તેજ જણાવવાનો અહીં આશય છે, બીજો કાંઈ આશય છે, અને જે ચેતનની પ્રીતિવાળા હોય તેને પણ સાધ્ય નથી. હવે એવો વર્ગ ધર્મને શ્રેષ્ઠ શા માટે કહે છે. તેનો અને સાધન એ બેમાં પ્રવૃતિ કરવાની છે. આ રીતે આ વિચાર કરો. ધર્મને ધર્મ તરીકે જાણીને અથવા તેને આખું જગત ચાર પ્રવૃત્તિઓમાં પ્રતિકાળ રોકાએલું રહે છે. આગળ જે ત્રણ વર્ગ કહ્યા છે તે કેવળ લૌકિક મોક્ષનું સાધન માનીને તેઓ ધર્મને શ્રેષ્ઠ કહેતા નથી. વ્યવહારની દૃષ્ટિએ છે. જેઓ કેવળ અલ્પબુદ્ધિના છે, તેઓ ધર્મને શ્રેષ્ઠ એટલાજ માટે કહે છે કે ધર્મ વિના ધાર્મિકજ્ઞાનમાં જેમની બુદ્ધિની પ્રગતિ અલ્પ છે અગર અર્થ અને કામ નથી મળવાના, તેથી જ તેઓ ધર્મને નથી જ તેવા ભીલ, કોળી અને તેમનાજ વર્ગના જેવા શ્રેષ્ઠ કહે છે, અનાર્યો ધર્મને શ્રેષ્ઠ શા માટે કહે છે? તો બીજા મનુષ્યો કે જેઓ મોક્ષને સમજી શક્તા નથી, કહે કે એ તે ધર્મ આત્માનો તારણહાર છે માટે નહિ, તેઓ માત્ર ત્રણ જ પ્રકારનો પુરૂષાર્થ માને છે તે એ કે પરંતુ એથી શ્રેષ્ઠ એવા અર્થ અને કાની પ્રાપ્તિ થાય છે ધર્મ, અર્થ અને કામ સિંદુરપ્રકરણ કાર માટે તેઓ ધર્મને સારો માને છે, આ ઘટનાથી સ્પષ્ટ લૌકિક્યવહારની આ વાત લે છે. આ વર્ગ ધર્મ અર્થ થાય છે કે જેઓ મોક્ષને નથી માનતા, કિંવા મોક્ષને અને કામ એનેજ પુરૂષાર્થ તરીકે માને છે એવું જણાવે નથી સમજતા, તેવાઓને પણ અર્થ કામની સિદ્ધિને છે. પરંતુ પ્રકરણકાર મહારાજા પણ એવું તો જણાવતા માટે ધર્મને માનવો પડે છે. આવા પુરૂષોની અપેક્ષાએ જ નથી કે આવી રીતે જ્ઞાનીઓ માટે આ ત્રણ પુરૂષાર્થ ધર્મ, અર્થ અને કામ એ પુરૂષાર્થના ત્રણ વર્ગ કહેવામાં હોઈ તે તેમણે સાધ્ય કરવા જોઈએ અને જો તેઓ આવ્યા છે. પુરૂષાર્થ સિદ્ધ ન કરે તો તેમનું માનવજીવન ધિક્કારને ચોથો પ્રકાર શા માટે? પાત્ર અને પશુવત્ છે. આ રીતે પુરૂષાર્થના ત્રણ પ્રકાર થાય છે. હવે
SR No.520957
Book TitleSiddhachakra Varsh 07 - Pakshik From 1938 to 1939
Original Sutra AuthorN/A
AuthorAshoksagarsuri
PublisherSiddhachakra Masik Punarmudran Samiti
Publication Year2001
Total Pages680
LanguageGujarati
ClassificationMagazine, India_Siddhachakra, & India
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy