SearchBrowseAboutContactDonate
Page Preview
Page 280
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૧છે . શ્રી સિદ્ધચક્ર ( તા. ૪-૨-૩૯) મોક્ષ ઉડી ન જાય તે માટે શાસ્ત્રકાર પુરૂષાર્થના ચાર એકલો પૈસો, સોનું યા રૂપું નહિ, પરંતુ “કામની પ્રકાર જણાવે છે. ચૈતન્યનો વિકાસ, તેનાં સાધનો, પ્રાપ્તિનું સાધન” એવો થાય છે. આ રીતે એકંદર ધર્મ, જડનો વિકાસ અને તેનાં સુખ અને સાધનો, એ પ્રકારે અર્થ, કામ અને મોક્ષ એમ ચાર પુરૂષાર્થ વ્યાપકરૂપે ચાર પુરૂષાર્થ થાય છે. ચારે ગતિમાં રહેલા અથવા થાય છે. સાધારણ લોકોની દષ્ટિએ તો માત્ર ધર્મ, અર્થ એકેન્દ્રિયથી માંડીને પંચેન્દ્રિય સુધીના સઘળા જીવો જે અને કામ ત્રણ જે પુરૂષાર્થ છે. જોકે વિભાગ દૃષ્ટિએ કાંઈ હિલચાલ કે પ્રવૃત્તિ વગેરે કરે છે તે સઘળું જ આ ચાર પુરૂષાર્થો કહેવાય છે, પરંતુ ખરી રીતે તો અર્થ ચાર વિભાગમાં આવી જાય છે. જગતમાં ઉપસ્થિત કામ પણ અનર્થરૂપ હોઈ પુરૂષાર્થ માની સેવવા યોગ્ય થતી ગમે તે જાતિ હો, ગમે તે ગતિમાં જીવ વર્તતો નથી. શાસ્ત્રદષ્ટિએ સેવવા યોગ્ય એવા માત્ર ધર્મ અને હો, પરંતુ તેના કોઈ એવાં કાર્યો નજ હોઈ શકે કે જે મોક્ષ એ બેજ પુરૂષાર્થો છે. આ ચાર વર્ગમાં ન સમાઈ શકે. પ્રયત્ન પ્રાપ્ત કરાય તે પુરૂષાર્થ. જો લોક વ્યવહારની દૃષ્ટિએ ફક્ત ત્રણ જ વર્ગ શાસ્ત્રકારમહર્ષિઓએ જે ચાર પુરૂષાર્થ કહ્યા છે કરે અને ધર્મ, અર્થ અને કામ એટલાનેજ પુરૂષાર્થમાની તે શાને અંગે કહ્યા છે? તેનો હવે વિચાર કરો. લે, તો પછી જે ભવ્યજીવો મોક્ષ મેળવે છે તે મોક્ષને શાસ્ત્રકારોએ કહેલા ચાર પુરૂષાર્થો પણ એ ચાર ક્યા પ્રકારમાં સમાવી દેવો ? અર્થાત એ દૃષ્ટિએ વસ્તુનેજ અંગે છે. હવે શાસ્ત્રકારોએ ચાર પુરૂષાર્થ કહ્યા શાસ્ત્રકારોએ પુરૂષાર્થના ચાર પ્રકાર કર્યા છે. હવે અર્થ છે તેનો અર્થ સમજવો આવશ્યક છે. શાસ્ત્રકારે ચાર અને કામ તથા ધર્મ અને મોક્ષ એના સંક્ષેપમાં અર્થો પુરૂષાર્થ કહ્યા છે તેનો અર્થ એવો થતો જ નથી કે એ સમજો, મોક્ષનો અર્થ તો સઘળાંજ જાણે છે. સિદ્ધપદ ચારે પુરૂષાર્થ આદરવાલાયક છે કિંવા એ ચારે પુરૂષાર્થો એ જ મોક્ષસ્થાન અથવા મુક્તિ સ્થાન છે. એ સાધના યોગ્ય છે. શાસ્ત્રકારો પુરૂષાર્થ એટલા માટે કહે મોક્ષસ્થાનનું જે સાધન છે તે ધર્મ છે. એ જ પ્રમાણે છે. કે ધર્મ, અર્થ, કામ અને મોક્ષ એ ચારે વસ્તુ અર્થ, કામનો પણ અર્થ સમજવા યોગ્ય છે. અર્થ એટલે પુરૂષાર્થથી અર્થાતુ ઉદ્યમથીજ સાધી શકાય છે. અને તે પૈસા, અને કામ એટલે સ્ત્રીગમન, એવોજ સાધારણ માટે જ તે ચારને પુરૂષાર્થ કહ્યા છે. રાચ્યાપચ્યા રહીને રીતે અર્થ અને કામનો અર્થ આજકાલ થાય છે. આ તમે પૈસો ટકો મેળવવા માંગતા હશો તો તે પૈસો પણ અર્થ તેટલો ખરો અથવા યોગ્ય નથી. “કામ” એટલે ઉદ્યમથી જ મળી સકે છે યાવત તમે મોક્ષ મેળવવા પદ્ગલિક દષ્ટિએ જે સુખ પ્રાપ્ત કરવા યોગ્ય લોકો માંગતા હશો તો તે મોક્ષ પણ ઉદ્યમથી જ મેળવી શકાય માને છે.” તે કામ કહેવાય છે અને ‘અર્થ'નો અર્થ છે. આટલાજ માટે શાસ્ત્રકારોએ ચાર પુરૂષાર્થ કહ્યા
SR No.520957
Book TitleSiddhachakra Varsh 07 - Pakshik From 1938 to 1939
Original Sutra AuthorN/A
AuthorAshoksagarsuri
PublisherSiddhachakra Masik Punarmudran Samiti
Publication Year2001
Total Pages680
LanguageGujarati
ClassificationMagazine, India_Siddhachakra, & India
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy