SearchBrowseAboutContactDonate
Page Preview
Page 281
Loading...
Download File
Download File
Page Text
________________ તા. ૪-૨-૩૯ શ્રી સિહત્યક ૨૧. છે. અર્થાત્ પ્રયત્નને અંતે જેની પ્રાપ્તિ છે તે પુરૂષાર્થ પુરૂષાર્થ પણ સઘળાજ આદરવા યોગ્ય નથી, પરંતુ તે છે. ચાર પુરૂષાર્થ કહ્યા છે માટે તે ચાર પુરૂષાર્થો પણ મારા વર્ગીકરણની દૃષ્ટિએ જ કહ્યા છે. આદરવાજ જોઈએ એવું કોઈપણ શાસ્ત્ર કોઈપણ સ્થળે શાસ્ત્રકારમહારાજાઓએ ચાર પુરૂષાર્થ જણાવતાં કહેતું જ નથી. જીવોની ચાર ગતિ અને પાંચ જાતિ ચોખ્ખો “વર્ગ” શબ્દ વાપર્યો છે. એ ઉપરથી જ સ્પષ્ટ પણ શાસ્ત્રકારોએ કહી છે. પરંતુ તેથી આપણે એવું થાય છે કે શાસ્ત્રકારોએ કહેલા ચાર પુરૂષાર્થ માત્ર વર્ગની કદી પણ કહી શકવાના નથી જ-કે એ નરકઆદિ ચાર દષ્ટિએ જ છે તે અન્ય કોઈપણ દષ્ટિએ નથી. ગતિ પણ માણસ માત્રે ભોગવવી જ જોઈએ, અને એ અને પુરૂષાર્થોની સંખ્યા જણાવતાં ત્રણ વર્ગ, ચાર વર્ગ એવા શબ્દો સ્પષ્ટ રીતે વાપર્યા છે તે ઉપરથી પણ સ્પષ્ટ થાય એકન્દ્રિયઆદિ પાંચે જાતિ પણ માણસે મેળવવી જ જ છે કે આ સઘળા કહેવાએલાં પુરૂષાર્થો માત્ર વર્ગીકરણની જોઈએ. લૌકિકદષ્ટિએ જોશો તો પણ તેનું એ જ દષ્ટિએજ છે તે આદરવાજ જોઈએ, એ દૃષ્ટિએ પરિણામ આવશે. સરકારે પ્રજા માટે ઘડેલા કાયદાઓ કહેવાએલાજ નથી. ભગવાન શ્રી મહાવીરદેવ એમણે એ મથાળા નીચે નાગરિકો માટે પણ કાયદા ઘડ્યા છે, મોક્ષે પધારતી વખતે જે અમોધ અને કલ્યાણકારીદેશના અને કેદીઓ માટે ‘નેત્નમેન્યુનત્ત' પણ ઘડેલો છે; પરંતુ આપી છે તેમાં પણ એ ત્રિલોકેશ્વર તીર્થંકર મહારાજે તેથી કાંઇ એમ ઠરતું નથી કે જો દરેક માણસે જેમ પણ એ જ વાત કહી છે અને સ્પષ્ટ રીતે જણાવી દીધું નાગરિકોને લગતા કાયદા પાળવાના છે તેજ પ્રમાણે તેણે છે કે સકલ જગતની ઈચ્છાઓ માત્ર મુખ્ય વિભાગે બે જેલમાં જઈને જેલમેન્યુઅલ પણ પાળવોજ જોઈએ! અને ઉપવિભાગે ચાર વર્ગમાં વહેંચી શકાય છે. વિભાગે ચાર ખરા પણ ઉપાદેય તો સાચા બે! ઈચ્છાઓ એથી વધારે વિભાગમાં મુખ્યરૂપે વહેંચી શાસ્ત્રકારોએ ચાર પુરૂષાર્થ કહ્યા છે છતાં તે ચાર શકાતીજ નથી. પુરૂષાર્થ બધાજ આદરવા લાયક છે એવો શાસ્ત્રનો ચારે ચાર એટલે ગદ્ધા સ્વાર! આદેશજ નથી. ત્યારે તમે એમ કહેશો કે જો ચાર ચાર પુરૂષાર્થોનાં સંબંધમાં કેટલાકો તરફથી એવી પુરૂષાર્થ આદરવા લાયક છે જ નહિ તો પછી શાસ્ત્રકારે શંકા ઉઠાવવામાં આવે છે કે, ગમે તેમ હોય પણ જેમ શા માટે ચાર પુરૂષાર્થ કહ્યા છે? શાસ્ત્રકારોએ ચાર ધર્મ અને મોક્ષ પણ પુરૂષાર્થ છે તેમજ અર્થ અને કામ જાતિ કહી છે અને પાંચ ગતિ કહી છે તે સઘળી પણ પુરૂષાર્થ તો છેજ; અને ધર્મ અને મોક્ષ મેળવીએ તે આદરવાલાયક છે એ દષ્ટિએ કહી જ નથી, પરંતુ માત્ર પણ જો કે પુરૂષાર્થ પ્રાપૂિછે, છતાં તે ન મેળવીયે અગર તે વર્ગીકરણની દષ્ટિએજ કહી છે. એ સઘળી જ ન મળે તો પછી અર્થ અને કામ મેળવીને પણ પુરૂષાર્થ જાતિઓ અથવા સઘળીજ ગતિઓ જેમ આદરવા પ્રાપ્તિ કરી લઈએ; તેમાં શું ખોટું હોઈ શકે ! લાયક નથી તેજ પ્રમાણે શાસ્ત્રકારોએ કહેલા ચાર (અનુસંધાન પેજ - ૨૨૫)
SR No.520957
Book TitleSiddhachakra Varsh 07 - Pakshik From 1938 to 1939
Original Sutra AuthorN/A
AuthorAshoksagarsuri
PublisherSiddhachakra Masik Punarmudran Samiti
Publication Year2001
Total Pages680
LanguageGujarati
ClassificationMagazine, India_Siddhachakra, & India
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy