SearchBrowseAboutContactDonate
Page Preview
Page 300
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી સિદ્ધચક (તા. ૧૯-૨-૩૯) જાડા થવાય છે. શરીર રતાશવાળું પણ થાય છે અને છે. જેમ ચાર ગતિઓ અને પાંચ જાતિઓ જો કે ચળકે પણ છે; છતાં સોજો એ પરમાર્થ પ્રાણ હરનારો છે. કહેવામાં આવી છે, પરંતુ તે સઘળી જ ગતિ અને જાતિ તેથી તેની કોઈ યાચના કરતું જ નથી. એ જ રીતે અર્થ સ્વીકારવા યોગ્ય નથી અથવા તો તે બધી જ ગતિઓ અને કામ એ બે પુરૂષાર્થો માટે પણ સમજી લેવાનું છે. સ્વીકારવા યોગ્ય નથી અથવા તો તે બધી જ ગતિઓ શાસ્ત્રકારો કહે છે કે “મન પરમાર્થતઃ" અર્થાત મેળવવીજ જોઈએ એવું પણ શાસ્ત્રનું વિધાન નથી, અર્થ અને કામ એ બંને નામથી પુરૂષાર્થ છે, પરંતુ તેજ પ્રમાણે ચારે પુરૂષાર્થો પ્રાપ્ત કરવાજ જોઈએ એવું પરમાર્થદષ્ટિએ જોઈએ તો એટલે ખરી રીતે એ પણ શાસ્ત્રકારોએ કોઈ સ્થળે કહ્યું નથી. પરંતુ એથી પરમાર્થને મહાન અનર્થ કરનારા જ છે. જેમ આગળ ઉર્દુ શાસ્ત્રોમાં એવું તો સ્થળે સ્થળે કહેવામાં આવ્યું છે જણાવ્યું છે તેમ સોજો પુષ્ટતા અને લાલીમા ઈત્યાદિ આ સાત કે ધર્મ, અર્થ, કામ અને મોક્ષ એ ચારે પુરૂષાર્થો માત્ર આપે છે, છતાં તેને કોઈ ઈચ્છતું નથી તેજ પ્રમાણે - વર્ગીકરણની દષ્ટિએજ પુરૂષાર્થ છે બાકી ખરી રીતે તો મોક્ષાભિલાષીઓને માટે અર્થ અને કામ એ બે પુરૂષાર્થ અર્થ અને કામ એ બે પુરૂષાર્થો અર્થને બદલે અનર્થ દેનારા અને વિષસમાન આત્મ પ્રાણના સંહારક છે. પણ અનર્થ રૂપ હોઈને નકામાજ છે. સોજાને કોઈ સંગ્રહતું નથી અર્થાત્ તે અણઇચ્છેલો આવી મલે તો વિષ કરતાં પણ પરમાર્થદષ્ટિએ જોઈએ તો અર્થ અને કામ વધારે ભયાનક છે. વિષ તો એકજ ભવનોજ બગાડ પણ આખું જગત તેને કાઢવાના જ પ્રયત્નો કરે છે, કરી નાશ કરે છે, પરંતુ અર્થ અને કામ તો આત્માના પરંતુ કોઈપણ માણસ સોજાને સંગ્રહવા તૈયાર થતો અનેકભવોને બગાડનારા જ છે. આથી જ અર્થ અને નથી. કામ એ બંને નામના પુરૂષાર્થ હોવા છતાં તેને ત્યાગવા વિષ કરતાં પણ એ વધારે ભયંકર યોગ્ય જ કહેવામાં આવ્યા છે. શરીરે સોજો અને જાતનો ખોજો !” આવી લોકોકિત તો તમો જાણો જ છો. આ બધા તીર્થકરદેવનો અંતિમ ઉપદેશ ઉપરથી સોજો કેવો નિંદનીય ગણાય છે. તે માલમ પડે ભગવલાન શ્રી મહાવીર તીર્થંકર મહારાજાએ છે. જેમાં સોજામાં પુષ્ટતા હોવા છતાં તે સંઘરવા લાયક મોક્ષે પધારતી વખતે છેલ્લી દેશના આપતાં એ જ નથી તેજ પ્રમાણે અર્થ અને ક્રામ પણ પુરૂષાર્થ તરીકે વસ્તુની ઘોષણા કરી છે. તેઓશ્રીએ સ્પષ્ટપણે જણાવી ગણાયા છતાં તે સ્વીકારવા લાયક નથી ! અર્થ અને દીધુ છે કે ધર્મ, અર્થ, કામ અને મોક્ષ એ ચારે પુરૂષાર્થો કામ એ બેને શાસ્ત્રકારોએ પુરૂષાર્થ કહ્યા છે ખરા, પરંતુ માત્ર વર્ગીકરણની દૃષ્ટિએજ છે. અન્ય કોઈપણ દષ્ટિએ તેજ શાસ્ત્રકારોએ સ્પષ્ટ રીતે જણાવ્યું છે કે એ ચાર તે ચારને પુરૂષાર્થ કહેવામાં આવ્યા જ નથી. આ ચાર પુરૂષાર્થો માત્ર વર્ગીકરણની દષ્ટિએ જ કહેવામાં આવ્યા પુરૂષાર્થોમાંના ધર્મ અને મોક્ષ એ બે પ્રાણીમાત્રને માટે
SR No.520957
Book TitleSiddhachakra Varsh 07 - Pakshik From 1938 to 1939
Original Sutra AuthorN/A
AuthorAshoksagarsuri
PublisherSiddhachakra Masik Punarmudran Samiti
Publication Year2001
Total Pages680
LanguageGujarati
ClassificationMagazine, India_Siddhachakra, & India
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy