________________
તા. ૧૯-૨-૩૯
થી નિરાક
અમૃત સમાન હોઈ તારનારા છે, જ્યારે અર્થ અને સ્વાવાદ ક્યાં સંભવે? કામ એ પરમાર્થ દષ્ટિએ એટલે એનું પરિણામ જોતાં ભગવાન શ્રી મહાવીરદેવ જાણતા હતા કે ભાવાર્થ તરીકે, અર્થાત તત્ત્વદષ્ટિએ જોઈએ તો ઝેર જગતમાં પૈસો છે ત્યાંજ પૌગલિક મહત્તા છે. જેની જેવા પ્રાણહારક હોઈ તે આત્માના પ્રચંડ શત્રુઓ જ પાસે પૈસો હશે તેને જ જગત કહેશે કે, વાહ વાહ છે, મિત્રો તો નથી જ ! ભગવાનશ્રી તીર્થંકરદેવ તો ફલાણા ભાઈ કેવા વિદ્વાન છે? જગતમાં પૌદ્ગલિક પરમ વીતરાગી હતા. તેમના ભાગ્યમાં રાજ, વૈભવ મહત્તા ધનથીજ છે. એ વાત ભગવાન શ્રી મહાવીરદેવ સઘળું હતું, પરંતુ તે સઘળાને લાત મારીને તેમણે જાણતા હતા, પરંતુ તે છતાં તેઓશ્રીએ “સત્રામો સાધુત્વનો સ્વીકાર કર્યો હતો, એવા પરમર્ષિઓને શું પરિણામો વેરમ” એ વગેરે ઉપદેશ કેવળજ્ઞાન સાથે તમારા જગતના માનવીઓના સુખ અને વૈભવોની આપ્યો છે. જો અર્થ અને કામ એ પણ તત્ત્વથી પુરૂષાર્થ ઈર્ષા આવતી હતી ? કિંવા વેષ આવતો હતો? કે જ હોત તો ભગવાન શ્રી મહાવીદેવ કેવળ સાથે જેથી તેમણે તમોને પૌદગલિક સુખોને ત્યાગવાનો જ “દુગો વેરમાં પરિણામો વેરમ” એને મહાવ્રત ઉપદેશ આપ્યો હતો?
કહીને તે વ્રતો લોકોને આપત જ નહિ. તીર્થંકરદેવ ભગવાનને તમારા સુખ વૈભવની સાથે કાંઈપણ મહાવીર ભગવાને એવો ઉપદેશ આપ્યો છે એ કેમ લેવા દેવા જ ન હતી. પરંતુ તેમણે દિવ્યદૃષ્ટિથી આપ્યો છે તેનો વિચાર કરો. વૈદ હંમેશાં દરદીનો સોજો પૌદ્ગલિક સુખોની નિરૂપયોગિતા અને ઉતારવાની જ મહેનત કરે ચે. સોજો હોય ત્યારે દરદી આત્મીયસુખોની ઉપયોગિતા જોઈ હતી અને તેથી જ જાડો અને પુષ્ટતાથી વધારે વજનવાળો હોય છે અને એઓશ્રીએ; “બાયો મેહુણાગો વેરમ” રિહાનો જ્યારે સોજો ઉતરી જાય છે. ત્યારે તે કૃશ થાય છે પરંતુ વેરમાં એમ કહ્યું હતું પંચેન્દ્રિયના વિષયો ભગવાને તે છતાં વૈદ તો દરદીનો સોજો ઉતારવાનો જ પ્રયત્ન ત્યાગવાને કહ્યું હતું તે એ જ જાણીને કહ્યું હતું કે આ કરે છે. એ જ પ્રમાણે જીનેશ્વર મહારાજાઓનું કામ માનવીઓ બિચારાએ વિષયો જોઈને લલચાય છે, આત્મા ઉપર ચઢેલો અર્થ કામ રૂપી સોજો ઉતારવાનું પરંતુ એ વિષયોજ તેમને વિનાશને માર્ગે લઈ જનારા જ છે અને એ સોજો ઉતારવાથી જો કે આત્મા દુબળો છે, અર્થાત્ દુર્ગતિમાં ડુબાડનારા છે એમ જાણીને અર્થાત્ બાહ્યથી નિર્બળજ થાય છે. આટલાજ ઉદેશથી ભગવાન શ્રી મહાવીરદેવે પાંચે ઈન્દ્રિયના વિષયો મૈથુન આદિમાં સ્વાદાદ રાખ્યો નથી. જ્યારે હિંસા ત્યાગવા યોગ્ય છે એમ કહ્યું હતું.
જુઠ ચોરી વગેરેમાં સ્યાદાદ રાખ્યો છે.