________________
તા. ૧૯-૨-૩૯
શ્રી સિરાક
# આમોદ્ધારકી
૭ અમોધશના
* આજે કે મા "
(ગતાંકથી ચાલુ) આ કથન તદન વિચિત્ર છે. હાથી ઉપર બેસીએ દષ્ટિએ વર્ગીકરણથી કહ્યા છે અને તેના અનુમોદનમાં તે પણ જેમ સ્વારી કરી કહેવાય છે. તેમ ગધેડા ઉપર શાસ્ત્રમાં સ્પષ્ટ વચન છે કે: “નાથ અર્થપૂત બેસીએ તે પણ સ્વારી કરી તો કહેવાય છે, છતાં લોકો નામથી" અર્થ અને કામ નામનાજ પુરૂષાર્થ છે. હાથી ઉપરની સ્વારીની ગેરહાજરીમાં પણ ગધેડા અર્થ અને કામ એ અધર્મરૂપ છે. ઉપરની સ્વારીને શા માટે પસંદ કરતા નથી વારું? સાધારણ રીતે દેખાતા અર્થ છતાં કોઈવાર | વિચારો કે હાથી ઉપરની સ્વારીનું લૌકિકદષ્ટિએ
અનર્થોના પોષક નિવડે છે. વસ્તુનો સાચો અર્થ તેના ભલે મહત્વ હોય છતાં હાથી ઉપર બેસનારાને જયારે ભાવાર્થથી અથવા પરમાર્થથીજ જાણી શકાય છે. અન્ય લોકો ચાર છ દિવસ યાદ કરશે અને પછી વિસરી જશે.
રીતે નહિ. દરિદ્રી માણસનું નામ સૂરજગીરી હોય, ત્યારે ગધેડે બેસીને ગામમાં ફરનારાને તો લોકો લાંબો
તો આપણે કહીએ છીએ કે તેઓ માત્ર નામનાજ સમય યાદ કરશે; આટલું છતાં પણ પ્રજા ગધેડા ઉપરની
લક્ષ્મીચંદ અને સુરજ ગૌરી છે. શાંતિદાસ નામનો સ્વારી ઈચ્છતી જ નથી ! વળી ઘોડા ઉપરની વારી તે
માણસ સ્વભાવે ક્રોધી હોય તો એમ કહેવાય છે. કે તે પણ સ્વારી છે. અને હાથી ઉપરની સ્વારી એ પણ સ્વારી જ છે તેમ ગધેડા ઉપરની સ્વારી એ પણ સ્વારી જ છે, '
નામ માત્રનાજ શાંતિદાસ છે! તેજ પ્રમાણે અર્થ અને છતાં કોઈપણ શૂરો ગર્દભની સ્વારીને ચાહતો નથી, કામ એ બંને પણ નામનાજ પુરૂષાર્થ હોઈને ખરી રીતે ગધેડા ઉપરની સ્વારીને તે નથી ચાહતો તેનું કારણ એ તો તેઓ અનર્થરૂપ અર્થાત્ મહાન અનર્થોને જ જ છે કે એથી અપકીર્તી છે. તેજ પ્રમાણે અર્થ અને કામ આપનારા છે, શરીરે જાડા, રતાશવાળા અને એ બે પુરૂષાર્થો પણ પુરૂષાર્થ રૂપ જીવની અધોગતિ ચકચક્તા થવાય એવું બધા શરીર પ્રેમીઓ માગે છે, કરનારા જ છે. ધર્મ, અર્થ, કામ અને મોક્ષ એ ચારને પરંતુ શરીરે સોજો ચઢે ત્યારે પણ એમ થાય છે છતાં પુરૂષાર્થ કહ્યા છે તે જન્મધારણ કરનારા પ્રત્યેક જીવની એવું કોઈ માગતું નથી. શરીરે સોજો ચઢાવવાથી પણ