SearchBrowseAboutContactDonate
Page Preview
Page 638
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી સિહા અપ્રિલ : ૧૯૩૯ સમાલોચના ૩માવેનિમ આદિ બાબતમાં મૂલમરૂપકને તાદિ માનનારા થઈ જાહેરમાં આવનાર થવા સંતાડી દેવાની આ રમત છે. તેથી તેનો ઉત્તર પહેલા માટે વાદી ગણાય. જણાવેલા પ્રમાણે જ આપવામાં આવતો નથી, જે પહેલાં કથન કરનાર જ વાદી હોય તો મૂલપ્રરૂપકને પૂર્વોત્તરપક્ષમાં ફેરફાર કે સુધારો : શાસ્ત્રકારો બધા વાદી અને શંકા અગર વિરોધ કરનાર પ્રતિવાદી ગણાય. પરંતુ વધારો કરવો હોય તો, તે જ જાહેર કરે. શાસ્ત્રકારો તો શંકાદિ કરનારને વાદી એ લેખક તે મૂલને આ વખતે જ ચોખ્ખા ગણે છે. શબ્દોથી ખસેડવા માગે છે, માટે આ સૂચન છે. ૩ વિરોધનો પ્રારંભ કરનાર પોતે છે એમ કબૂલ ત્રીજો મનુષ્ય “પ્રવચનકાર આમ કહે છે - કરનાર પોતાને ઉત્તરપક્ષી ગણાવવા માગે એમ જણાવે તે ભરોસા લાયક જેટલું ન ગણાય એ આશ્ચર્ય ગણાય. તેટલું તેમના પોતાના તરફનું લખાણ હોય તે જ ૪ એવું ધ્વનિત કરનારું' આવા અર્થમાં “આશયને સૂચવનારું “હતો જ નહિ” “એવો ભરોસા લાયક ગણાંઈ વિશેષ ઉત્તર દેવાલાયક અર્થ થાય જ નહિ' આવાં વાક્યો કહેનાર ગણત, (વિનિમ્ માટેના લેખમાં સ્પષ્ટ રીતે માયામૃષાવાદી ન થાય તો કલ્યાણ ગણાય. સુધારો ઈષ્ટ હોય તો જણાવવો વ્યાજબી હતો આ ૫ “પરહિતરતપણું શ્રીતીર્થંકરના ભવમાં જ વાત તો સ્પષ્ટ છે કે ખુલાસો માગનાર અગર હોય, પણ પૂર્વના ભવોમાં નહિ આ લખાણ વિરોધ ઉઠાવનાર પ્રશ્નકાર તો ગણાય જ.) શ્રી સિદ્ધચક્રમાં હોય તો પુસ્તક અને પૃષ્ઠ જે ત્રણ ખુલાસા માગ્યા છે તે સિદ્ધચક્રમાં કઈ લખવું. પ્રથમ સમ્યકત્વ ને પરોપકારિતાની જગા પર કબૂલવામાં આવ્યા છે તે જણાવવું યોગ્ય અવિચ્છિન્નતા કારણ તરીકે વરબોધિ કયાં કહી છે. સામાન્ય જીવના સમ્યક્ત્વ કરતાં છે. ફેરફાર કરીને કહેવું એ સજ્જનનું કામ નથી. શ્રીજિનેશ્વર મહારાજનું સમ્યકત્વ શ્રેષ્ઠ હોય ૧ શ્રી કલ્પસૂત્ર આદિ ધર્મશાસ્ત્રોને જાણનારા પણ તેમાંથી બે મત હતા નહિ એમ છે પણ નહિ. સમજી શકે છે કે ચાલતી પ્રરૂપણાથી સામી હજી પણ અવિચ્છિા પરોપકારિતાના પ્રરૂપણા કરનાર કે તેંમાં હરકત ગણનાર કારણપણારૂપ વરબોધિને પહેલું સમ્યક્ત્વ પકલ્યાણકવાદીની માફક વાદી ગણાય. ગણવું કે ન ગણવું તેનો જ મતભેદ છે. સામાન્ય સમ્યકત્વ કે વરબોધિ પછી શ્રી પ્રવચનકાર સિવાયને બોલવાનો કે તેને ઉત્તર તીર્થંકરના જીવોમાં પરોપકારિતા હોય જ દેવાનો આ વિષય જ નથી, એ સ્પષ્ટ જણાવેલ જ છે. એવા નિરૂપણની સામા માર્ત ના પાઠથી (વી. શા. રા.) અનાદિકાળથી એટલે નિગોદથી પરોપકારિ
SR No.520957
Book TitleSiddhachakra Varsh 07 - Pakshik From 1938 to 1939
Original Sutra AuthorN/A
AuthorAshoksagarsuri
PublisherSiddhachakra Masik Punarmudran Samiti
Publication Year2001
Total Pages680
LanguageGujarati
ClassificationMagazine, India_Siddhachakra, & India
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy