________________
શ્રી સિદ્ધચક્ર
તા. ૭-૧૨-૩૮ જીનેશ્વર મહારાજની પૂજા કરતી વખતે ભગવાન આવે, અને તે તે દ્રવ્યોની વિશિષ્ટતા દ્વારા થતા જીનેશ્વર મહારાજનાં જ સ્તુતિસ્તોત્રો બોલાય તે અધ્યવસાયોની વિશિષ્ટતા જણાવનાર કાવ્યો વર્જવાનું કારણ શું? આ શંકાના સમાધાનમાં પ્રથમ બોલવામાં આવે, અથવા તો જે જે ઉત્તમ વસ્તુઓ પૂજક તો એ સમજવાનું છે કે સ્તુતિ અને સ્તોત્રનું ભણવું તે મનુષ્યને પૂજાના ઉપયોગ માટે સ્વયં લાવ્યો હોય અગર ભાવપૂજારૂપ છે અને તે ભાવપૂજાનું સ્થાન દ્રવ્યપૂજાના બીજા પાસે મંગાવી હોય તેના કરતા પણ વિશિષ્ટ એવી વ્યાપારને ત્યાગ કર્યા પછી આવે છે. જો પૂજનની વખતે જે દેવગુરૂ આદિ ક્ષેત્રો સંબંધી વસ્તુઓ ભગવાન અને ગભારામાં સ્તુતિસ્તોત્રનું પઠન રાખવામાં આવે જીનેશ્વર મહારાજની પૂજાના ઉપયોગમાં લેવાની તો પછી ત્રીજી નૈષધિકી કરવાનો પ્રસંગ જ રહેતો નથી, ભાવના જેમાં હોય, તે ભાવનાવાળાં કાવ્યો ઉચ્ચારણ અને દ્રવ્યપૂજા અને ભાવપૂજાના વ્યાપારમાં ભિન્નતા કરતાં હોય, અને તે અપેક્ષાએ મલધારી શ્રી હેમચંદ્રન રહેવાથી સ્તુતિસ્તોત્રની વખતે વર્ણ, સૂત્ર અને અર્થ સૂરિજીએ ધૂપાદિક પૂજામાં ત્રણે યોગની ક્રિયા મેળવવા વિગેરેની ઐક્યતા કરવાની નિયમિતતા રહી શકે નહિ. તેવી સ્તુતિઓનું ભણવું કહ્યું હોય તો તે અનુચિત સ્તુતિસ્તોત્રનું વર્જન કઈ અપેક્ષાએ?
ગણાય નહિ, જો કે પૂજાના પ્રકરણને જણાવનારા અન્ય છે કે વિશેષ આવશ્યક ભાષ્યની ટીકા કરનાર આચારાપદશાદિક ગ્રન્થો તો આ શ્રાદ્ધદિનકેય આચાર્ય મહારાજ મલધારી શ્રી હેમચંદ્રસૂરિજી ધૂપ
ગ્રન્થકારની માફક પૂજાની વખતે મૌનપણું રાખવાનું ઉલ્લેપની વખતે સ્તુતિસ્તોત્રનું ભણવાનો અને કાયાથી
જણાવે છે, તો વિધિપ્રતિબદ્ધ સૂત્રોની અપેક્ષાએ ઘંટડી વગાડવા સાથે પૂજનનો વ્યાપાર જણાવે છે, પરંતુ
3. મૌનપણું અને તે પૂજાના કાવ્યોની અપેક્ષાએ તે માત્ર ધૂપની પૂજા કરતાં ધૂપ પૂજાની વિશિષ્ટતા
સ્તુતિસ્તોત્રનું પઠન હોય તો અનુચિત નથી. જણાવનાર કાવ્યમાત્રને ઉદ્દેશીને હોય તો આશ્ચર્ય અભિષેક કઈ વખતે કરવો જોઈએ? નથી. અહિ જે પૂજાની વખતે સ્તુતિસ્તોત્ર ભણવાની પૂજા કરતી વખતે અશાતના વિગેરેનું વર્જન મનાઈ કરવામાં આવી છે તે ચૈત્યવંદન પ્રતિબદ્ધ જણાવી પૂજાનો અનુક્રમ જણાવતાં પહેલાં સ્નાત્રવિધિ સ્તુતિસ્તોત્રોની મનાઈને અંગે હોય, અથવા તો તે જણાવે છે. પૂજા કરનાર શ્રાવકે જો તે ભગવાન પૂજાના પ્રસંગ સિવાયના સ્તુતિસ્તોત્રો પિંડસ્થ, પદસ્થ, જીનેશ્વરની મૂર્તિ માટી આદિના લેપ્યપદાર્થોથી થયેલી રૂપસ્થ આદિ અવસ્થાની અપેક્ષાવાળાં અથવા ન હોય તો જરૂર પ્રથમ અભિષેક કરવો જોઈએ. આ ભાવજીનાદિકની સ્તુતિ આદિ ભણવાની અપેક્ષાવાળા ઉપરથી જેઓ અભિષેક કર્યા વગર ભગવાન જીનેશ્વર હોય અને તેનું વર્જન અહિં ભિન્ન વ્યાપારને લીધે મહારાજની પૂજા થાય જ નહિ એવું કરવામાં આવે તેમાં આશ્ચર્ય નથી. શ્રી જંબુદ્વિપપ્રજ્ઞપ્તિ નગ્નાવસ્થાવાળાઓની માફક માને છે તેઓ શાસ્ત્રીય આદિ શાસ્ત્રોમાં પણ ભગવાન જીનેશ્વર મહારાજનાં પૂજાવિધિને જાણતા તથા સમજતા નથી, અગર સ્તુતિસ્તોત્રો ભગવાન જીનેશ્વર મહારાજની દ્રવ્યપૂજા પોતાના નવા મતના કદાગ્રહમાં કળી ગયેલા છે. એમ પછી જ ઈદ્રોએ કરેલાં છે. દ્રવ્યપૂજાની પ્રવૃત્તિ વખતે ગણાય વર્તમાન યુગના ભગવાન જીનેશ્વર મહારાજના શાસ્ત્રકારો સ્તુતિસ્તોત્રોની પ્રવૃત્તિ જોડતા નથી, છતાં અંગ ઉપર શ્વેતામ્બરોની મહેરબાનીનો ખોટી રીતે પણ તે નાનવિલેપનાદિક પૂજાની ભાવનાને લાયકનાં ઉપયોગ કરનારા દિગમ્બરો ભગવાન જીનેશ્વર અને તે સ્નાનવિલેપનાદિક પૂજા કરનાર ઇંદ્રમહારાજ મહારાજ ઉપર સાયડીથી સાર પડાવવાના અને ટાંકણા વિગેરેની ઉત્કૃષ્ટતાને સૂચવનારા કાવ્યો ભણવામાં તથા હથોડાથી ભગવાનની મૂર્તિને ખોદનારા જે બન્યા