SearchBrowseAboutContactDonate
Page Preview
Page 167
Loading...
Download File
Download File
Page Text
________________ તીર્થયાત્રા સંઘયાત્રા (ગતાંકથી ચાલો સામાન્ય રીતે જૈનજનતા નિસહિના શબ્દથી નિસતિનું તાત્પર્ય શું? તથા તેની ક્રિયાથી અજાણી નથી, છતાં તે નૈષેધિકી ઉપર પ્રમાણે નવ વાતો નિશીહિ કરવાવાળાને કરનારે ભગવાન જીનેશ્વર મહારાજના ચૈત્યમાં કેવી માટે ઉપયોગ રાખવા યોગ્ય જણાવી શાસ્ત્રકાર કહે છે રીતે વર્તવું? તેનો ખ્યાલ ઘણા જ ઓછાઓને હોય છે. જેનો આત્મા અન્ય કાર્યોથી નિષિદ્ધ થયેલો હોય છે, માટે આચાર્ય શ્રીદેવેન્દ્રસૂરિજી મહારાજ તેને જ પરમાર્થથી નિસીહિ હોય છે, પરંતુ જેનો આત્મા નિસીહિવાળાના વર્તનને જણાવવા કહે છે કે અન્ય કાર્યોથી દૂર રહેલો નથી. તેવા મનુષ્યને તો નિસીહિવાળાએ નીચે પ્રમાણે ધ્યાન જિનમંદિરમાં કહેવામાં આવતી નિશીહિ તે કેવળ શબ્દમાત્ર જ છે. રાખ્યું હોય તો સાચી નિસીહિ કરી ગણાય. ઉપર જણાવ્યા પ્રમાણે નિસહિવાળાને નવ વસ્તુઓ ૧ મનની ચંચળતાને જીતીને મનને વશ કરવું. ધ્યાનમાં રાખવાની છે. છતાં આચાર્ય શ્રી દેવેન્દ્રસૂરિજી ૨ વચનના યોગની અનિયમિત પ્રવૃત્તિ બંધ વર્તમાનકાળને ઉદ્દેશીને વિશેષપણે કહે છે કે, જીનેશ્વર કરીને ભગવાનને વંદનાદિકનાં સૂત્રોના ઉચ્ચારણરૂપી ભગવાનના મંદિરમાં જેઓ કામક્રીડાની કથા અને શુભવચનની જ પ્રવૃત્તિ કરવી. વિકથાઓ છોડે છે તેને જ નિશીહિ હોય છે એમ ૩ શરીરની ચંચળતા બંધ કરી ચૈત્યવંદન કેવલીમહારાજે કહ્યું છે. આવી રીતે જીનેશ્વર ભાષ્યમાં કહેલી મુદ્રા પ્રમાણે જ વિનયુક્ત કાયા મહારાજના ચૈત્યમાં પહેલી નિસીહિ અને તેની પછીનો રાખવી. પ્રદક્ષિણા વિગેરેનો વિધિ જણાવી બીજી નિસીહિનો ૪ શ્રોત્રેન્દ્રિય આદિના શબ્દ વિગેરે જ પાંચ વિધિ અને તેની પછીનો વિધિ જણાવે છે. વિષયો છે તેને અંગે પ્રશસ્તપણા ઉપર રાગ અને પૂજન વખતે વર્જનીય શું? અપ્રશસ્તપણા ઉપર દ્વેષ ન ધારણ કરવારૂપ આચાર્ય મહારાજ શ્રી દેવેન્દ્રસૂરિજી દસ જીતેન્દ્રિયપણું રાખવું. ત્રિકમાંથી પ્રથમ નૈષધિકી અને પછી પ્રદક્ષિણાત્રિક - ૫ દેરાસરમાં ફરતાં ફરતાં જીવની જયણાનો કર્યા પછી જણાવે છે કે, પૂર્વે જણાવેલી વિધિ પ્રમાણે ઉપયોગ રાખવો. ફેર બીજી વખતે નિસીહિ કરીને ભગવાન જીનેશ્વર ૬ પુત્ર કલત્ર આદિ કુટુમ્બ ધનધાન્ય આદિનો મહારાજાનું મંદિર એટલે ગભારામાં પ્રવેશ કરે, અને વ્યાક્ષેપ છોડી દેવો. વિચક્ષણ એવો શ્રાવક પૂર્વે કહેલા એવા વિધિ પ્રમાણે ભગવાન જીનેશ્વર મહારાજનું પૂજન કરે. ભગવાન ૭ જીનેશ્વર ભગવાનની પૂજાદિનું કાર્ય છોડીને ડા જીનેશ્વર મહારાજનું પૂજન કરતાં શરીરને ખંજોરવાનું - કોઈપણ કાર્ય મનમાં વિચારવું નહિ. વર્જવું જોઈએ, તેવી જ રીતે શ્લેષ્મનું તે પણ વર્જવું - ૮ સ્ત્રીકથા, ભક્તકથા, દેશકથા, અને રાજકથા જોઈએ. જેવી રીતે આ બે અશાતનાઓ ભગવાનના એ ચાર વિકથાઓ કરવી નહિ. પૂજનની વખતે છોડવાની છે, તેવી જ રીતે જગબંધુ ૯ કોઈના પણ મર્મને પ્રકાશ કરનારું કોઈના એવા જીનેશ્વર ભગવાનનું પૂજન કરતાં સ્તુતિ અને જન્મ અને કર્મની વિરૂદ્ધતાને જણાવનારું, દેશાદિક સ્તોત્રનું કહેવું એ પણ વર્જવાનું છે. સામાન્યરીતે આચારથી વિરૂદ્ધ જુઠું, ચાડીવાળું અને કઠોર એવું વચન શંકા થશે કે ખણજ ખણવી અને બોલવું નહિ, થોડું અને હિતકારી એવું ધર્મનું વચન જ શ્લેષ્મની ક્રિયા વર્જવી એ વિગેરે તો અશાતનારૂપ છે. માટે તે વર્જાય એ સ્વાભાવિક છે. પરંતુ ભગવાન બોલવું.
SR No.520957
Book TitleSiddhachakra Varsh 07 - Pakshik From 1938 to 1939
Original Sutra AuthorN/A
AuthorAshoksagarsuri
PublisherSiddhachakra Masik Punarmudran Samiti
Publication Year2001
Total Pages680
LanguageGujarati
ClassificationMagazine, India_Siddhachakra, & India
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy