________________
શ્રી સિદ્ધિઘાય નમ: ૧ સમિતિના લાઈક શ્રી સિદ્ધચક્રી શ્રી નવપદોમય
છે
1:લ-વા-જ-ભ: ( ૧ સમિતિના લાઈફ
મેમ્બરોને વિના મૂલ્ય તથા ( ૨ અન્ય ગ્રાહકો માટે વાર્ષિક
રૂ. ૨-૦-૦ ટપાલ ખર્ચ
સહિત ૩ છૂટક નકલ કિ. ૦-૧-૬
-: લખો :શ્રી-સિ-સા-પ્ર-સ .
-:ઉદેશઃશ્રી નવપદોમય શ્રી સિદ્ધચક્રની આરાધના અને આયંબિલ વર્ધમાનતપની પ્રવૃત્તિ પોષવા સાથે છે
આગમની મુખ્યતાવાળી શ્રી સિદ્ધચક્ર સાહિત્યપ્ર. સમિતિનું
દેશના અને શંકાના
સમાધાન (આદિ)નો પાક્ષિક મુખપત્ર
ફેલાવો કરવો. ઓફિસ ધનજી સ્ટ્રીટ ૨૫, ૨૭, મુંબઈ. મિ
પુસ્તક (વર્ષ) ૭, અંક ૨૩ વિરસંવત્ ૨૪૬૫, વિ. ૧૯૯૫
તંત્રી પાનાચંદ રૂપચંદ ઝવેરી
સપ્ટેમ્બર ૧૯૩૯, ભાદરવા સુદી પૂર્ણિમા
_આગમોદ્ધારની 2 અમોઘ દેશના
(ગતાંક પાના નં. ૫૨૦થી ચાલુ) ન્મ દુનિયાદારીમાં પણ કેટલાય ઈશ્વરને કર્તા ઠરાવી દીધો છે. અલબત્ત ખેલાડીઓ ઠાઠમાઠ રાખી, કોઈ વ્યક્તિને રાજા ખોટા આડંબરમાં કોઈ માથાનો મળે (આડંબરી) બનાવી, કોઈ શ્રીમંતને તે વ્યક્તિ ત્યારે ભારે પણ પડી જાય. આ બાબતમાં અમુક રાજાનો પુત્ર છે એમ કહી ખોટી ખોળાધરી એ ક મરાઠાની વાત ધ્યાનમાં લો. એક પૂર્વક રૂપિયા ઉપાડી પલાયન થઈ જાય છે; મરાઠો હતો, એનો બાપ મરી ગયા. પોતે મતલબ એ રૂપિયા લેવા માટે ખોટી પણ હતો આબરૂદાર એટલે સેજ (બ્રાહ્મણને ખોળાધરી તો આપવી જ પડે ને ? જો ઈશ્વરને આપવાના શયાદિ દ્રવ્યો) ભરવાની ક્રિયામાં કર્તા ન માને, અને ન મનાવે તો બ્રાહ્મણો કોની બે હજાર રૂપિયા હેજે જોઈએ. પાસે ખોળાધરીથી જગતને લૂંટી શકે? અને તે માટે જ બે હજાર પૈસાના તાકતા નહોતા. એક