________________
શ્રી સિદ્ધચક્ર
(અપ્રિલ ઃ ૧૯૩૯) વિચક્ષણ મિત્રની સલાહ એને એ આફતમાંથી
મોક્ષે જનારાઓની કરોડોની એ તો છુટકારો આબરૂ રાખવાપૂર્વક મેળવવામાં મળ્યો. સેજ ભરવાના બે ત્રણ દિવસ અગાઉ ગોર
સંખ્યા શાથી? મહારાજને ત્યાં તે દશ તોલા અફીણ લઈને ગયો, અને કહ્યું કે-“ગોર મહારાજ ! અમારા પિતાજી
स्वस्थवृत्तेः प्रशान्तस्य, तध्धे यत्वादिनिश्चम् । રોજ એક તોલો અફીણ ખાતા હતા. આજ દશ
तत्त्वसंवेदनं चैव, यथाशक्ति फलप्रदं ।। દિવસ થઈ ગયા છે. માટે એમને ત્યાં આકળ શાન
જ્ઞાનની સફળતા કયારે? વિકળ થતી હશે, પગ લુટતા હશે, માટે
શાસ્ત્રકાર મહારાજા શ્રીહરિભદ્રસૂરિ મહારાજા તાબડતોબ આ અફીણ ખાઈ જાઓ કે જેથી ભવ્યજીવોના કલ્યાણાર્થે અષ્ટકજી પ્રકરણ રચતાં અમારા વડીલને શાંતિ મળે.” ગોરને એ પાલવે થકા, ફરમાવે છે કે જ્ઞાનની મુખ્યતા માન્યા વિના તેમ નહોતું. કબૂલ કરવું પડ્યું કે એમ કાંઈ ત્યાં કોઈનો છૂટકો નથી. જ્ઞાનને અગ્રપદ સહુ કોઈ અફીણ પહોંચે નહિ. મરાઠે જણાવ્યું. કે - જો આપે છે. દુનિયાદારીનો વ્યવહાર પણ જ્ઞાન વિના અફીણ ન પહોંચે તો બીજું લો, તે શી રીતે પહોંચે ? ક્યાં ચાલી શકે છે ! વ્યવહાર દલો કે તત્ત્વજ્ઞો, માટે વાસ્તવિક ખુલાસો કરો અને નહિ તો હું નાસ્તિકો કે આસ્તિકો-તમામે યાવત્ શ્રીજૈનદર્શન જનતા સમક્ષ આ પશ્ન મૂકું છું. મરાઠો જરા કહો કે અખિલ વિશ્વે જ્ઞાનનું પ્રાધાન્ય કબૂલ્યું છે. આગેવાન તથા માથાનો ફરેલો હતો એટલે ગોરે શું જ્ઞાનને પ્રાધાન્ય જ્ઞાન માટે આપવામાં પોતાના હકની પ્રણાલિકાના બચાવ ખાતર આવે છે ? નહિ ! ફળના કારણ તરીકે એની જુદો જ રસ્તો કાઢ્યો. કોઈની સેજ તાજી ભરાઈને મુખ્યતા અંકાઈ છે. દિવસમાં નીસરણી કેટલીએ આવી હતી, તે તમામ પદાર્થો ખાનગી રીતે વાર ચઢવા ઊતરવામાં આવે છે, પણ કોઈએ મરાઠાને ત્યાં મોકલ્યા.એ જ પદાર્થોની સેજ પગથિયાં ગણ્યાં ? છાપરાનાં નળિયાં કોઈએ ભરીને મરાઠાએ જાહેરમાં ગોર મહારાજને ગણ્યાં? નહિ, કેમ નહિ ? એ ગણવાથી સમર્પ. ઉભયનું આમ કામ થયું. મતલબ કે આ તેની સંખ્યાનું જ્ઞાન જરૂર થાત, જો જ્ઞાનની પરિસ્થિતિ હોય ત્યાં સાચા જ્ઞાનની અર્થાતું મુખ્યતા જ્ઞાન માટે જ હોત તો તે જરૂર ગણાત, આત્મપરિણતિની ભૂમિકા પણ હોઈ શકે નહિ, પણ તેમ નથી. એ ગણવાથી કાંઈ લાભ નથી, તો તત્ત્વસંવેદનની તો વાત કરવી જ શી ? માટે એ ગણાતા નથી. ઈષ્ટની સિદ્ધિ કરનાર
તથા અનિષ્ટના નિવારણ કરનાર તરીકે જ જગતે જ્ઞાનને સાધન માન્યું છે. જૈનદર્શન પણ એ જ રીતિએ સંબધમાં માને છે. શ્રી