________________
(ઓગષ્ટ ૧૯૩૯)
થી સિદ્ધચકા પ૦પે વાન હરિભદ્રસૂરિજીએ જણાવેલી દીક્ષા જે વાસત્તાd નો અર્થ વર્ષોત્રાણ એટલે વરસાદછે તે પ્રવજયારૂપ દીક્ષા નથી, પરંતુ થી બચાવનાર એટલે કાંબલી થાય છે. વળી સર્વસ્વાર્પણ કરી સ્વયંસેવક બનવારૂપ દીક્ષા વસત્તા ઇત્યાદિ વાક્યની પહેલાં મને છે. જો કે પ્રકરણ ગાથા અને એના અર્થો વિચાર વિજ્ઞતિ અર્થાત સૂતર અને વિગેરે વિચાર્યા સિવાય બોલનારા અજ્ઞાની ઊનના વસ્ત્રના પરિભોગ એટલે વાપરવામાં જીવો તો તે બીજા પંચાશકમાં દીક્ષાની વિધિને
વિધિનું ઉલટાપણું ન કરવું એમ જણાવેલ છે, અંગે કહેલું વચન સર્વવિરતિરૂપ દીક્ષાને
તેથી આ વાસત્તા નું વાક્ય અવિધિના લાગુ કરે છે, પરંતુ તેમાં તેઓની પુરી
સંભવને કે વિધિના વિપર્યાસને જણાવનાર અજ્ઞાનતા છે એમ કહેવા સિવાય બીજુ
છે. અર્થાત્ સૂત્રના બે કપડા અને ઊનનું એક કહેવાય નહિ.
વસ્ત્ર કાંબલી રૂપ લેવાનું હોવાથી કાંબલી પ્રશ્ન-શ્રીનિશીથચૂર્ણિમાં વાસત્તાપ મો-તૂન પસ
સિવાય બીજા એ કલા ઊનના વસ્ત્રનો fromયરસ નાસ્થs રિમોનો આવા જણાવેલ
પરિભોગ નથી એટલે એક કાંબલી જ ઊનની વાક્યથી ચોમાસા સિવાય એકલા ઊનના
છે અને તેને એકલીને વાપરવામાં આવે તો વસ્ત્રને વાપરવાનું નથી એમ સ્પષ્ટ જણાય
વિધિનો વિપર્યાસ થયો કહેવાય અને એજ છે તો પછી બારે માસ એ કલા ઊનના
કારણથી એકલીને કાંબલી ઓઢવામાં ભાષ્ય વસ્ત્રને વાપરવામાં પ્રાયશ્ચિત્ત છે એમ કેમ
અને ચૂર્ણિમાં પ્રાયશ્ચિત્ત જણાવેલાં છે. વારંવ કહેવાય ?
ના વાક્યથી જો ચોમાસામાં એકલી કાંબલી સમાધાન-પ્રથમ શ્રીનિશીથચૂર્ણિકાર મહારાજ શ્રીનિશીથભાષ્યની દૃષ્ઠ ૩રમrvr એ
ઓઢવાનું જણાવવું હોત તો ગાથાની વ્યાખ્યામાં એ કલા સુતરના
અવિધિપરિભોગના નિષેધમાં લેત નહિ. કપડાને ઓઢવાનો વિધિ જણાવી એકલા
તેમજ વાસાસુ વાસત્તા પ્રશ્ન ઉભુંગફુ એમ ઊનના કપડા (કાંબલી) ને ઓઢવામાં
સરલપણે જ કહેત. એટલું જ નહિ, પરંતુ પ્રાયશ્ચિત્ત જણાવે છે એ ચોકખું છે એટલે
ઊનના વસ્ત્રને એકલું ઓઢવામાં પ્રાયશ્ચિત્ત એકલું ઊનનું વસ્ત્ર એટલે કામળી એકલી
જણાવતાં ભાષ્યકાર અને ચૂર્ણિકાર વાસાવા ઓઢાય નહિ એ ચોકખું છે. વળી જે અથવા વારં મોજૂળ એમ લખત. નિશીથચૂર્ણિનો પાઠ ઉપર પ્રશ્નમાં આપ્યો પ્રશ્ન-ઊનનું વસ્ત્ર એકલું ન વાપરવું, પણ સુતરના છે તેમાં વાસત્તાપ નો અર્થ વર્ષાઋતુ એવો કપડા સાથે જ વાપરવું એવા અક્ષર કોઇ જે કરવામાં આવ્યો છે. તે ખોટો છે એ બીજા ગ્રંથકારે કહ્યા છે.