________________
પ૬
શ્રી સિદ્ધચક્ર (તા. ૧૨-૧૦-૩૯) અમીતિકર લખાણરૂપે હું વર્યો હોઉતેની હું માફી માંગુ છું. આવનાર ન થાય અને હું પણ કોઈ પણ જીવની મોક્ષમાર્ગે ત્રિલોકનાથ તીર્થકરોને પૂજ્ય એવા શ્રી શ્રમણસંઘની આગળ
થતી પ્રવૃત્તિમાં આડો આવનાર ન થાઉં. મસ્તકે અંજલિ કરીને જે કંઈ તેઓનો અવિનય અપરાધ
અત્તમાં
શાસ્ત્રોમાં જેમ ઉપનયનકાળ, ગર્ભષ્ટમ પછી શરૂ થયો હોય તેની હું માફી માંગું છું અને ચૌદ રાજલોકમાં
થાય છે, તેવી રીતે હું પણ હવે ઉપનયનના આરંભ કાળને રહેલા ચોરાશી લાખ યોનિના જીવોને હું જે કંઈ કર્મબંધનના ઓળંગીને આગળ નવા વર્ષમાં પ્રવેશ કરું છું અને હું આશા કારણ રૂપ થયો હોઉં તે બધું, ધર્મના માર્ગમાં ચિત્ત રાખવા રાખું છું કે શ્રી સિદ્ધચક્રની સેવા કરવા દ્વારાએ હું શ્રમણસંઘને પૂર્વક ખમાવું છું અને તેમાં એક જ અભિલાષા વ્યક્ત કરું આરાધવામાં મારો બનતો ફાળો આવતા વર્ષમાં આપું. છું કે મારી મોક્ષમાર્ગ સંબંધી પ્રવૃત્તિમાં કોઈ પણ આડો | નમ: શ્રસિદ્ધ થાય મનવતે છે
છે ગ્રાહકોને વિનંતિ 9. આવતા અંકથી શ્રી સિદ્ધચક્ર પાક્ષિકનુતન વર્ષમાં એટલે આઠમા વર્ષમાં પ્રવેશે છે છે. અમારા માનવંતા ગ્રાહકોએ અમારા કાર્યમાં સાથ આપી અમૂલ્ય સેવા બજાવી છે તે બદલ આભાર માનીએ છીએ અને આશા રાખીએ છીએ કે તેવી જ રીતે હંમેશા અમારા કાર્યમાં સાથ આપીને શાસનની સેવાના કાર્યમાં પ્રોત્સાહન આપશે.
નવા વર્ષનું લવાજમ રૂા. બે એક માસની અંદર મનીઓર્ડરથી તુરત મોકલી આપવા મહેરબાની કરશો. એક મહિના બાદ દરેક ગ્રાહકોને વી.પી.થી અંક રવાના કરવામાં આવશે.
જે ગ્રાહકો ચાલુ રહેવા ઇચ્છતા નહિ હોય તેમણે તુરત લખી જણાવવું જેથી ધાર્મિક જ સંસ્થાને નુકસાનમાં ઊતરવું ન પડે.
જ્યાં જ્યાં આ પાક્ષિકફ્રી મોકલવામાં આવતું હતું તેમને લવાજમ મોકલી આપવા હ, વિનંતિ કરવામાં આવે છે.
તંત્રી