SearchBrowseAboutContactDonate
Page Preview
Page 391
Loading...
Download File
Download File
Page Text
________________ એપ્રિલ ૧૯૩૯) શ્રી સિદ્ધચક્ર એ છે કે તે તે, ઉછે. રાખી સૌધર્મ ઈંદ્રના નાટક સંબંધીનો અધિકાર ગર્વથી ઘેરાયેલો શું નથી કરતો? મુખ્યતાએ જણાવેલો છે. ઉપર જણાવ્યા પ્રમાણે કાર્તિક જગતમાં મનુષ્ય મદોન્મત્ત થઈને મદની ઘેલછામાં શ્રેષ્ઠીનો અધિકાર દેવેન્દ્રએ કરેલા નૃત્યની બાબતમાં અનેક પ્રકારના અનર્થો ઉભા કરવાની દુર્બુદ્ધિ દોડાવે જેમ જણાવ્યો છે, તેવી જ રીતે દાનવેન્દ્રોએ કરેલા છે મદોન્મત્ત થયેલા જીવો પોતાના વિશ્વાસપાત્ર પાત્રોએ નૃત્યના અધિકારમાં જો કે સામાન્ય રીતે દરેક દાનવેન્દ્ર કહેલા અલૂચ્ચિછપણે હિત કરનારા વચનોને પણ પણ પોતાની ઉત્પત્તિ પછી અભિષેકાદિકની વખતે ગણકારતો નથી. દૂર દેશી વાપરીને તે હિતકારકોને તેવા શ્રીજિનેશ્વર મહારાજની પૂજા કરતાં જરૂર નૃત્ય વિગેરે ઉત્પાતને કરનારા વર્તનથી દૂર રહેવાની દુઃખાતે મને કરે છે, પરંતુ જેમ કાર્તિક શ્રેષ્ઠીનો જીવ જે સૌધર્મ પણ ફરજ પડે છે તો પણ મદોન્મત્ત જીવ પોતાની દેવલોકનો શકેંદ્રનામનો ઈંદ્ર તેમણે ભગવાન દુર્બદ્ધિએ દેખાડેલા રસ્તા તરફ પ્રવર્તવામાં જ પોતાનું મુનિસુવ્રતસ્વામીજીનો અત્યંત નજીકનો ઉપકાર મહત્વ સમજે છે. તેવી રીતે ચમરેન્દ્રને પણ શક્રેન્દ્રને હોવાને લીધે તીવ્ર ભાવપૂર્વક નાટક કરવાનો પ્રસંગ પરાભવ કરવાની દબંદ્ધિ સુઝી અને તે શક્રેન્દ્રને હતો અને તે પ્રસંગ સાચવેલો હોવાથી દેવેન્દ્રના નૃત્યના પરાભવ કરવાનો વિચાર તે ચમરેન્દ્ર પોતાની પ્રસંગે તે કાર્તિક શ્રેષ્ઠીનો જીવ જે શક્રેન્દ્ર તેણે જ લીધો, સામાનિક દેવોની પર્ષદાની આગળ જાહેર કર્યો તે તેવી જ રીતે અહિં દાનવેન્દ્રના અધિકારમાં પણ સામાનિક દેવતાઓ જો કે ઈંદ્રના પદવાળા નથી તો ચમરેન્દ્ર ભગવાન મહાવીર મહારાજના પ્રતાપથી પણ તે સામાનિક દેવતાઓ ઋદ્ધિ વિભવ આયુષ્ય પોતાનો જીવ બચાવ્યો શક્રેન્દ્ર તેને છોડી દીધો વજની વિગેરેની અપેક્ષાએ ઈંદ્ર કરતાં અંશે પણ ઉતરતા હોતા. વાલામાંથી બચી ગયો અને સામાનિક વિગેરેની નથી અને તે સામાનિકદેવતાઓ ઈંદ્રની અત્યંતર પર્ષદા સહાય વગરનો એકાકી નિરાધાર થયેલા તે ચમરેન્દ્રનો તરીકે ગણાય છે તે સામાનિકદેવતાઓનો એટલો બધો ખરેખર બચાવ જો થયો હોય તો તે શ્રમણ ભગવાન દેવલોકમાં પ્રભાવ હોય છે કે જે વખત પ્રથમના ઇંદ્ર મહાવીર મહારાજના શરણના પ્રતાપને લીધે જ છે એવી જાય અને નવા ઇંદ્રો ઉત્પન્ન ન થાય તેની વચમાં આવી રીતે નિરાધારપણાની વખતે પણ જે ભગવાનનું ઉત્કૃષ્ટ છ માસ જેટલો કાળ હોય છે, છતાં તે સર્વકાળ શરણ આધાર ભૂત થયું હતું વગર કારણે પણ જે ઈદ્ધ વિનાની દેવલોકની સર્વસ્થિતિને તે સામાનિક ભગવાનનું શરણ બચાવનાર થયું હતું સામાનિક દેવતા વિગેરેની પર્ષદાએ છોડી દીધા અને ભયની ભાવઠ દેવતાઓ જ સાચવે છે, વળી ઈન્દ્રની ઉત્પત્તિ થયા ભાંગનારું કોઈ નહોતું તેવી વખતે જે જિનેશ્વર પછી પણ ઈંદ્રને પોતાના કર્તવ્યોનો વિચાર થાય તેવખતે મહારાજના ચરણ કમળનું શરણ ભયની ભાવઠને ઈંદ્રને કર્તવ્યની દિશા બતાવનાર જો કોઈપણ હોય તો તે ભાંગનારું થયું એવા જિનેશ્વર શ્રમણ ભગવાન મહાવીર સામાનિક એટલે ઈંદ્રની સમાન ઋદ્ધિવાળા જ ઈંદ્રો છે. મહારાજાના ચરણ કમળની ભક્તિ કરવાને માટે ઇન પણ સામાનકીનો આશરો લેવો પડ. ચમરેન્દ્ર સકળ પરિવારને લઈને આવે અને સામાન્ય રીતે દરેક ઈંદ્રોને પોતાના જીવનમાં જ્યારે બત્રીસબધ્ધ નાટક કરે તેમાં આશ્ચર્ય જ શું? જયારે વિષમ પ્રસંગો પ્રાપ્ત થાય કે વિચારણીય સ્થિતિ
SR No.520957
Book TitleSiddhachakra Varsh 07 - Pakshik From 1938 to 1939
Original Sutra AuthorN/A
AuthorAshoksagarsuri
PublisherSiddhachakra Masik Punarmudran Samiti
Publication Year2001
Total Pages680
LanguageGujarati
ClassificationMagazine, India_Siddhachakra, & India
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy