SearchBrowseAboutContactDonate
Page Preview
Page 390
Loading...
Download File
Download File
Page Text
________________ ઉછે' _ _ શ્રી સિદ્ધચક્ર - (એપ્રિલ ૧૯૩૯) તેમાં જણાવેલા દેવેન્દ્રપૂજાના અધિકારનું મુખ્ય પદ દક્ષિણનિકાયના ચમરેન્દ્ર કે જેઓ પહેલા ભવમાં પૂરણ આપવામાં આવે તેમાં આશ્ચર્યનથી અને આજ કારણથી નામના તપસી હતા અને ચોથા અચ્યતેન્દ્રના જીવ કે ભગવાન હરિભદ્રસૂરિજી વિગેરેના શ્રીપંચાલકજી જે પૂર્વ ભવમાં સીતાજી હતાં. આ ચાર ઇંદ્રના જીવો વિગેરે પ્રૌઢ ગ્રંથોમાં દેવેન્દ્રો અનુકરણથી અને દેવેન્દ્રના પૂર્વભવના વૃત્તાન્તથી જાહેર છે, તેમાં તાલી અને દષ્ટાન્તથી પૂજન વિગેરે વિધિઓ જણાવવામાં આવે પૂરણ એ બે ઇંદ્રો પૂર્વ ભવની વખતે શ્રી જિનેશ્વર છે, તેવી જ રીતે અહિયાં શ્રી દેવેન્દ્રસૂરિજી મહારાજે મહારાજના શાસનની શ્રદ્ધા અને વૃત્તિવાળા નહોતા પણ નૃત્યપૂજાની અંદર દેવેન્દ્ર વિગેરેનાં દષ્ટાન્તોની અને સતી શીરોમણી સીતાજીની વખતે સાક્ષાત્ જ મુખ્યતા રાખી છે. સામાન્યરીતે કલિકાલસર્વજ્ઞ તીર્થંકરનું વિચરવું નહોતું એટલે શ્રી જૈનશાસનની શ્રદ્ધા શ્રી હેમચંદ્રસૂરિજી અને માલધારીશ્રીહેમચંદ્રસૂરિજી અને વૃત્તિ છતાં પણ સાક્ષાત તીર્થંકરની પાસે આવવાનું મહારાજના ત્રિષષ્ઠીશલાકાપુરૂષચરિત્ર અને ઉત્પન્ન થવાની સાથે પ્રસંગ ન મળે એ સ્વાભાવિક ભવભાવનામાં કહેલા શ્રી નેમિચરિત્રના હિસાબે દેવેન્દ્ર છે. એટલે સાક્ષાતુ ભગવાન તીર્થંકર મહારાજની આદિનું તીર્થંકર મહારાજના જન્માદિક કલ્યાણકોની છાયામાં પૂર્વભવનું જીવન વ્યતીત કર્યું હોય અને તે વખતે આવવું અને નાટક કરવું થાય જ છે. એમાં કંઈ જીવનમાં કરેલી આરાધનાના પ્રતાપે ઇંદ્રપણું પ્રાપ્ત કરી નવાઈ નથી અને શ્રીભગવતીજી વિગેરે સૂત્રોમાં પણ ભગવાન તીર્થંકર મહારાજની ભક્તિ માટે સાક્ષાત્ દેવેન્દ્ર આદિના ઉપપાતની વખતે ભગવાન જિનેશ્વર તીર્થંકર ભગવાન પાસે આવી બત્રીસ બધ્ધ નાટક મહારાજ વિગેરેને વન્દન કરવા આવતાં દેવેન્દ્રો કોઈપણ વર્તમાન માંહેના ઇંદ્રોમાંથી કોઈએ પણ કર્યું વિગેરેએ નાટક કરેલાં છે એ વાત જૈન જનતામાં અત્યંત હોય તો તે માત્ર સૌધર્મેન્દ્ર નામના જ દેવેન્દ્ર છે. જાહેર છે, પરંતુ નામ નિર્દેશપૂર્વક એટલે પૂર્વ ભવનાં કાર્તિક શ્રેષ્ઠિનો જીવ નાટક શા માટે કરે? વૃત્તાન્તોની જાહેરાત પૂર્વકનાં જાહેર જીવનવાળાં વર્તમાનમાં જે સૌધર્મેન્દ્ર છે તે શ્રીકાર્તિક શ્રેષ્ઠીનો જીવનું દેવેન્દ્રપણે ઉત્પન્ન થયેલું હોય અને તેમને , જીવ છે અને તેઓએ ભગવાન મુનિસુવ્રત સ્વામીજી ભગવાન જિનેશ્વર મહારાજની આગળ નાટક કરેલું હોય તો તેવું દ્રષ્ટાન્ત વિશેષ કરીને કાર્તિક શ્રેષ્ઠીનો જીવ પાસે દીક્ષા ગ્રહણ કરી હતી એ વાત વર્તમાનકાળની જે સૌધર્મ ઇન્દ્રપણે ભગવાન મુનિસુવ્રત સ્વામીજીની જૈનજનતાથી ઘણી જ પરિચિત છે કારણકે વર્તમાનઆરાધનાથી ઉત્પન્ન થયેલો છે તેમને વિશેષે લાગું કાળની જૈનજનતાદરેક ચાતુર્માસમાં પર્યુષણની વખતે થાય તેમ છે. શ્રીપર્યુષણાકલ્પસૂત્રનું શ્રદ્ધા અને બહુમાનપૂર્વક શ્રવણ પૂર્વભવના વૃત્તાન્તની પ્રસિદ્ધિવાળા ઈંદ્રો કયા? કરે છે અને તે શ્રી કલ્પસૂત્રમાં શ્રીકાર્તિકશ્રેષ્ઠીનો વર્તમાન કાળના ચોસઠ ઈંદ્રોમાં પૂર્વભવના અધિકારી શ્રીમુનિસુવ્રતસ્વામીજીના અધિકારની સાથે વૃત્તાન્તની પ્રસિદ્ધિપૂર્વકના ચાર ઇંદ્રો ગણાય છે. આવે છે. આ કારણથી આચાર્ય મહારાજશ્રીદેવેન્દ્રસૂરિજીએ સૌધર્મદેવલોકના શક્રેન્દ્ર કે જેઓ કાર્તિક શેઠ હતા ઇશાન દેવલોકના ઇશાને કે જેઓ પહેલા ભવમાં જ મૂલગાથામાં સામાન્ય દેવેન્દ્ર શબ્દ હતો, છતાં શ્રાદ્ધદિન તામલિતાપસ હતા અને અસરકમારમાં કૃત્યની ટીકામાં શ્રી કાર્તિક શ્રેષ્ઠીના ભવની અપેક્ષા
SR No.520957
Book TitleSiddhachakra Varsh 07 - Pakshik From 1938 to 1939
Original Sutra AuthorN/A
AuthorAshoksagarsuri
PublisherSiddhachakra Masik Punarmudran Samiti
Publication Year2001
Total Pages680
LanguageGujarati
ClassificationMagazine, India_Siddhachakra, & India
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy