SearchBrowseAboutContactDonate
Page Preview
Page 179
Loading...
Download File
Download File
Page Text
________________ श्री सिद्धचक्राय नमः : લ-વા-જ-મ : -: ઉદેશ : ન સમિતિના લાઈફ મેમ્બરોને શ્રી સિદ્ધચક્ર શ્રી નવપદોમય શ્રી સિદ્ધ • વિના મૂલ્ય ૨ અન્ય ગ્રાહકો માટે વાર્ષિક રૂ. ૨-૦-૦. ટપાલ ખર્ચ સહિત ૩ છુટક નકલ કિ. ૦-૧-૬ શ્રી સિદ્ધચક્ર સાહિત્ય પ્ર. સમિતિનું -: લખો :II શ્રી-સિ-સા-પ્ર- સત પાક્ષિક મુખપત્ર કારણ ઓફિસઃ ધનજી સ્ટ્રીટ ૨૫, ૨૭, મુંબઈ. પુસ્તક(વર્ષ) ૭, અંક: ૬ | તંત્રી વીર સંવત્ ૨૪૬૪, વિ. ૧૯૯૪ પાનાચંદ રૂપચંદ ઝવેરી ચક્રની આરાધના અને આયંબિલ વર્ધમાનતપની પ્રવૃત્તિ પોષવા સાથે આગમની મુખ્યતાવાળી છે. દેશના અને શંકાના સમા- છે. ધાન (આદિ)નો ફેલાવો કરવો. ૯ ઓક્ટોમ્બર ૧૯૩૮ શરતુ પૂર્ણિમા આ આગમોદ્ધારકની એક અમોઘદેશના જ (ગતાંકથી ચાલુ) વ્યાખ્યાન શરીર. અર્થાત્ જીવ થાય તો નાસ્તિક પણ માને છે, આસ્તિકયની માન્યતાના પ્રકારો તો નાસ્તિક કોને કહેવો! તત્ત્વથી વિચારીએ તો સિદ્ધ દર્શન આસ્તિકા-પુણ્ય, પાપ, પરલોક, સ્વર્ગ દૃષ્ટિથી આસ્તિક ન હોય તે નાસ્તિક, પરલોકાદિ અને મોક્ષ માને તે દર્શન આસ્તિક થયો. સમ્યક્તની વિગેરેની બુદ્ધિ કોઈપણ જડ પદાર્થને છે? આસ્તિક ન અપેક્ષાએ આસ્તિક થવું હોય તો જરા આગળ વધવાનું હોય તે નાસ્તિકએ અર્થને હિસાબે તો જડ પદાર્થોને છે એમ માનવું જોઈએ ખરું. પણ એમ તો નાસ્તિક પણ નાસ્તિકના વિભાગમાં નાંખવાં પડે. નાસ્તિક શબ્દ પણ માને છે!દર્શન શાસ્ત્રકારોએ તેમજ વ્યાકરણ વિગેરે સ્વતંત્ર શા માટે સિદ્ધ કરવો પડ્યો?માનો ત્યારે ગ્રંથકારોએ ગતિ પરત્તોલિતિ મતિરસ્ય આ રીતે આસ્તિક નહિ તે નાસ્તિક એમ નથી, પરલોક વિગેરે વ્યુત્પત્તિ કરીને એમ કહ્યું કે પરલોક વિગેરે છેએવી નથી એવી બુદ્ધિ જેની હોય તે જ નાસ્તિક છે. જયારે બુદ્ધિ જેને થાય તેનું નામ આસ્તિક. પાંચ ભૂતથી પરલોક વિગેરે નથી એવી બુદ્ધિવાળો હોય તે નાસ્તિક કહેવાય. તો પછી ત્યાં નાસ્તિક શબ્દ સ્વતંત્ર કરવો
SR No.520957
Book TitleSiddhachakra Varsh 07 - Pakshik From 1938 to 1939
Original Sutra AuthorN/A
AuthorAshoksagarsuri
PublisherSiddhachakra Masik Punarmudran Samiti
Publication Year2001
Total Pages680
LanguageGujarati
ClassificationMagazine, India_Siddhachakra, & India
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy