________________
क्राय नमः A : લ-વા-જ-મ :
-: ઉદ્દેશઃL૧ સમિતિના લાઈફ મેમ્બરોને
શ્રી નવપદોમય શ્રી સિદ્ધછે વિના મૂલ્ય
ચક્રની આરાધના અને ૨ અન્ય ગ્રાહકો માટે વાર્ષિક
આયંબિલ વર્ધમાનતપની I રૂા. ૨-૦-૦. ટપાલ ખર્ચ
પ્રવૃત્તિ પોષવા સાથે સહિત
આગમની મુખ્યતાવાળી ૩ છુટક નકલ કિં. ૦-૧-૬
છે શ્રી સિદ્ધચક્ર સાહિત્ય પ્ર. સમિતિનું દેશના અને શંકાના સમા
થી ૮િ - -: લખો :
ધાન (આદિ)નો ફેલાવો A શ્રી-સિ-સા-પ્ર-સ છે પાક્ષિક મુખપત્ર
કરવો. લાલ બહાર પાડવા સારા ઓફિસ ધનજી સ્ટ્રીટ ૨૫, ૨૭, મુંબઈ. ) પુસ્તક (વર્ષ) ૭, અંક: ૧૧-૧૨ તંત્રી
ફાગણ સુદી પૂર્ણિમા વિરસંવત્ ૨૪૬૫, વિ. ૧૯૯૫ પાનાચંદ રૂપચંદ ઝવેરી | ફાગણ વદી અમાવાસ્યા
++++++++++++++++
ધર્મના અર્થિોનું જીવન + 3 અમલબિંદુઓ : - ++++++++++++++++++
(ગતાંકથી ચાલુ) ૩૬. જીવનો બચાવ ન થતો હોય તો ઈર્યાસમિતિ બચાવવાથી તેટલો સંયમ થાય એમ પણ શ્રી વગેરે નકામાં જ થાય.
સ્થાનાંગજીમાં જ કહેલ છે. ૩૭. મહારંભથી નરકનું આયુષ્ય ત્યારે જ બંધાય કે ૪૦. જેઓ જીવોનું બચાવવું થતું નથી એવું માને છે
જ્યારે હિંસા એટલે મારી નાંખવા રૂપ આરંભ તે ભીખમપંથિયો પોતે રજોહરણો ન રાખે તો થતો હોય. કોઈથી કોઈ મરતો નથી કે મરાતો ઘટતું ગણાય. પૂજવું પ્રમાજવું એ અન્ય જીવોના પણ નથી, એમ માનનારાને મતે મહારંભથી બચાવને માટે જ છે ને? પણ નરકે જવાનું ન થાય.
૪૧. પડિલેહણ કરવામાં જીવના બચાવનો હેતુ ૩૮. જે જીવના જેટલા પ્રાણ હોય તે જીવને મુખ્ય છે, માટે ભીખમપંથિયોએ પડિલેહણને - મારવાથી તેટલો અસંયમ થાય, અને તેટલા પણ પાણી આપી દેવું.
કર્મ બંધાય એમ શ્રીઠાણાંગજીમાં સ્પષ્ટ કહેલ ૪૨. વસ્ત્રાદિક ઉપકરણમાં ઉત્પન્ન થયેલા જીવો છે. .
હોય તો તેને એકાંતમાં મેલવા અને બીજાથી ૩૯. જે જીવને જેટલા પ્રાણ હોય તે જીવને મરી જતા બચે તેમ કરવું, એમ