________________
Regd. No.
B. 3047 श्रीनवपदात्मकश्रीसिद्धचक्राय नमो नमः શ્રી સિદ્ધચક્ર સાહિત્ય પ્રચારક સમિતિનું પાક્ષિક મુખપત્ર વીર સંવત ૨૪૬૫ વિ.સં. ૧૯૯૫
અંકઃ ૬ વર્ષ સાતમું
તા.૨૧-૧૨-૩૮
બુધવાર માર્ગશીર્ષ અમાવાસ્યા
તંત્રી: પાનાચંદ રૂપચંદ ઝવેરી ઓફીસ ધનજી સ્ટ્રીટ, ૨૫, ૨૭, મુંબઈ.
Bી સિદ્ધચક્ર છે
..ધે..ય... મુખ્ય ઉદ્દેશ પત્રનો જિન ભાષિત વરજ્ઞાન ) સમજી ભવ્યજનો ધરી ચરણ લહે નિર્વાણ -
-: લવાજમ:વાર્ષિક : પોષ્ટ ખર્ચ સહિત રૂા.૨-૦-૦ છુટક નકલના રૂા. ૦-૧-૬
ઉદ્દેશ છે. શ્રીનવપદોમય શ્રી સિદ્ધચક્રની આરાધના અને આયંબિલવર્ધમાન તપની પ્રવૃતિ પોષવા છેસાથે આગમની મુખ્યતાવાળી દેશના અને શંકાનાં સમાધાન (આદિ)નો ફેલાવો કરે છે. જેમાં