________________
શ્રી સિહાયક
તા. ૧-૧૧-૩૮ હિંસાનાં પચ્ચકખાણ નહિ કરવાનું કારણ સ્થાવર ભાવ જીનેશ્વરની સ્તુતિ માટે કહેવાતા શક્રસ્તવ સૂત્રમાં જીવની હિંસામાં પાપ માનતો નથી એમ નથી, કિન્તુ યોગમુદ્રા રાખવાની હોવાથી મુદ્રામાં બીજે નંબરે પોતાને કુટુંબ-કબીલાનો અને ધનમાલનો મમત્વછૂટતો યોગમુદ્રા રાખેલી છે. ભાવજીનનું સ્તવ કર્યા પછી ચૈત્ય નથી અને તેથી ગૃહવાસમાં રહેવું પડે છે, અને આખો અને મુનિચંદનને માટે પ્રણિધાન કરવાનું હોવાથી ગૃહવાસ કેવલ સ્થાવરજીવોની હિંસા ઉપર જ તેમજ સ્તવ કહ્યા પછી પ્રાર્થનારૂપ પ્રણિધાન સૂત્ર મુખ્યતાએ અવલંબેલો છે, પરંતુ ગૃહવાસના કાર્યની કહેવામાં આવવાથી મુક્તાશુક્તિ મુદ્રા અંત્યે રાખવામાં જેમાં કંઈપણ સિદ્ધિ ન હોય એવી તો સ્થાવરની હિંસા આવી છે. જો કે કાયોત્સર્ગ જિનમુદ્રાએ કરવાનો છે પણ અહિંસા ધર્મ જાણનારો શ્રાવક કોઈપણ દિવસ અને તેથી અહંતુ ચૈત્યસ્તવ બોલતી વખતે જિનમુદ્રા કરે નહીં, એટલે સ્થાવરની જયણા માટે પણ ત્રણ વખત રાખવાનું હોય છે, પરંતુ તે જિનમુદ્રા માત્ર પગને ચૈત્યવંદનની ભૂમિ પ્રમાર્જન કરવાનું ઉચિત જ છે. જો રાખવાના સંસ્થાનને ઉદ્દેશીને હોય છે. પરંતુ તે વખત કે પ્રત્યુપેક્ષણ અને પ્રમાર્જનના વિભાગ ઉપર જઈએ હાથને આશ્રયીને તો યોગમુદ્રા જ હોય છે. અર્થાત તો પ્રત્યુપેક્ષણ એ વિશેષ સ્થાવર જીવોની રક્ષા માટે અહમ્ ચૈત્યસ્તવમાં જિનમુદ્રા અને યોગમુદ્રા બેનો અને પ્રમાર્જન તે વિશેષ ત્રસજીવોની રક્ષા માટે છે. સમાવેશ થાય છે.) પરંતુ અહીં જે ચૈત્યમાં પ્રમાર્જન કરવાનું કહેવામાં ૧૦. પ્રણિધાનત્રિક-ચૈત્યવંદનના સૂત્રોમાં સમસ્ત આવ્યું છે તે ઉભયની રક્ષા માટે છે અને એટલા જ ચૈત્યવંદન સમસ્ત મુનિનંદન અને પ્રાર્થનાને જણાવનાર માટે ચૈત્યવંદનની પહેલા શ્રીમહાનિશીથ સૂત્રમાં જીવ જે જાવંતિ ચેઈઆઈ, જાવંત કેવી સાહૂ અને પ્રાણભૂત અને સત્વના સંઘટ્ટાદિકના થયેલા દોષના જયવીયરાય નામનાં ત્રણ સૂત્રો છે તેને પ્રણિધાનત્રિક પરિહારને માટે ઇરિયાવહિયા પડિક્કમવાનું કહેવામાં આવે છે. અથવા તો સર્વ ચૈત્યવંદનના જણાવવામાં આવ્યું છે. આ ઉપરથી શ્રી સુત્રોમાં મન, વચન અને કાયાની એકાગ્રતા કરવાની ધર્મઘોષસૂરિજીએ પદપ્રમાર્જનની નૈષેલિકીના સ્થાને હોવાથી તે ત્રણ સુત્રોને પ્રણિધાનત્રિક કહેવામાં આવે કરેલી ઈરિયાવહિયાની ચર્ચા અપ્રસ્તુત નથી એ હેજે છે. આ દસત્રિકનો વિશેષ અધિકાર જાણવાની સમજાશે.
ઈચ્છાવાળાએ શ્રી પંચાશક સૂત્ર, શ્રી ચૈત્યવંદન ૮ વર્ણ અર્થ અને પ્રતિમાનું આલંબન જે બૃહદુર્ભાગ્ય અને સંઘાચાર ભાષ્યની ટીકા જોવાનો ચૈિત્યવંદન કરતી વખતે કરવામાં આવે તેને વર્ણાદિત્રિક પ્રયત્ન કરવો જરૂરી છે. આ સ્થાને તો માત્ર નૈષધિનીત્રિક કહેવામાં આવે છે. એટલે સૂત્રોનો શુદ્ધ રીતિએ ઉચ્ચાર અને પ્રણામત્રિકના સંબંધથી આચાર્ય મહારાજ શ્રી કરવાનો કે સૂત્રોનો અર્થ વિચારવાનો પૂજા કરનારે દેવેન્દ્રસૂરિજીએ દશત્રિકો જણાવ્યાં છે. ઉપયોગ રાખવો, તેની સાથે જ ભગવાનની પ્રતિમા
| (અપૂર્ણ) ઉપર દૃષ્ટિ રાખીને ઉપયોગ રાખવો જોઈએ.
(અનુસંધાન પેજ - ૧૧૩) ૯.ચૈત્યવંદન-(બાર અધિકારવાનું વિશેષ ચૈત્યવંદન) કરતાં પ્રથમ ઈરિયાવહિયા કરવાની હોવાથી તેના કાઉસ્સગ્નમાં જીનમુદ્રા રાખવાની હોય છે અને તેથી ત્રણ મુદ્રામાં પ્રથમ જીનમુદ્રા ગણેલી છે.