________________
થી સિદ્ધ
(ઓગષ્ટ : ૧૯૩૯) મિત્રને ઘેર તિજોરી ઉપર દાગીના પડયો છે. છીએ એ વિચિત્રતા છે. મોંમા કોળીઓ ચાવતા આપણે જોયો તથા ચોરે પણ જોયો, પણ મિત્રે ત્યાં હોઇએ તે વખતે ચાટલું (આયનો) સાહાને રાખીને દાગીનો મુકવામાં ગફલત કરી છે એમ મિત્ર ભાવે જોઈએ તો તે કોળીયો ગળે ઉતારવો કે ચાવવો જોનારને પસ્તાવો થશે, તથા ચોરને એ જ વાત પણ ગમે? નહિ જ! એ વખતે એ કોળીયા પ્રત્યે, આનંદ જનક લાગશે. દાગીનાનું જોવું બેઉ માટે એ દેખાવ વખતે અણગમો, અને દ્વેષ ઉપજયા સમાન છે પણ દાનત જુદી છે. તેમ જગતમાં શબ્દ, વિના રહેતો નથી, જ્યારે એ જ ચીજ થાળમાં હતી રૂપ, રસ, ગંધ, સ્પર્શવાળા પદાર્થ માત્રાને ત્યારે ત્યાં રાગ હતો ચીજ એની એજને ! હવે સમ્યગૃષ્ટિ તથા મિથ્યાદષ્ટિ નજરે તો દેખે છે આગળ વધારે જુઓ શાકભાજીનું ખાતર કયું? અર્થાત્ સારાને સારા માટે ખરાબને ખરાબ માને ગટર! તેમાંથી થયેલાં શાકભાજી મોંઘી કિંમતે પણ છે, પણ સારા પદાર્થોને મિથ્યાષ્ટિ મોજ મજા ખરીદાય છે. જગતમાં નઠારી વસ્તુને સારી આપનાર તરીકે નિહાળે છે તથા તેમાં રાચે માચે બનાવવા માટે યંત્રો થયાં, પણ સારા પદાર્થોને છે તથા નરસા પદાર્થોને તે દુઃખ આપનારા માને નઠારાં બનાવનાર જો કોઈ યંત્ર હોય તો આ છે અને તેથી કંટાળે છે. સમ્યગૃષ્ટિ આત્મા તો જઠરાગ્નિવાળી કાયા જ છે. જગતના જીવનરૂપ માને છે કેઃ “આ તો બધું નાટકરૂપે છે.” સારા હવાને તે ઝેરી બનાવી દે છે. પાણીને પેશાબ શબ્દ, રસ ગંધાદિના સંયોગ સમયે વિચારે છે કે, બનાવી દે છે તથા ખોરાકને વિષ્ટારૂપ કરે છે.
મારા પુણ્ય અથવા મારા સાતવેદનીયે આ પકવાન્નને પણ પલકમાં વિષ્ઠા બનાવનાર યંત્ર પદાર્થોને અનુકૂલ રૂપે ગોઠવ્યા છે. વળી આપણી જઠરા છે. બિચારા ઢેડા તો અશુચિને અશાતાના ઉદયે આજ પદાર્થો પ્રતિકૂલ પણ થઈ વહેનારા છે. પરંતુ કરનારા નથી, જ્યારે આપણે શકે છે.”
તો જઠરાદ્વારા અશુચિને કરનારા છીએ. કહે, ઉનાળામાં ઠંડા પવનની લહરી તો અનુકુલ હવે આના ઉપર-આ કાયા પરત્વે, પુદ્ગલ જ ગણાય ને? પણ જેને અશાતાનો ઉદય હોય તથા પૌગલિક પદાર્થો પરત્વે રાગ. મમત્વ તેને તે જ પવન શરદી કરે છે. અશાતાનાં ઉદયે શા માટે ? વિવાહ વખતે વેવાઈ અને વેવાણો સુખનાં સાધનો પણ દુઃખનાં સાધન બની જાય છે. પરસ્પર ચડભડે કે ગાળો સંભળાવે, સાંધા લાડુ, પેંડા વિગેરે છે તો મિષ્ટ, છતાં અશાતાના એટલા વાંધા કાઢો સોપારી ઓછી પડે તેટલામાં ઉદયે એ જ તાવ લાવે છે. લુખ્ખા ખાખરા તાવ મોંના તોબરા ચઢાવે, પણ લગ્ન થયા બાદ શું? નથી લાવતા.
દિન પ્રતિદિન સંબંધ ગાઢો થતો જતો હોય છે. એક જ જાતના પદાર્થો પ્રત્યે રાગ તેમજ પછી સામાની આબરૂ પોતાની માનીને એક દ્રષમય વલણની વિલક્ષણતા.
બીજાની જરૂરીયાતે થેલીનાં મોં પણ ખુલ્લો મુકાય આપણે તે જ પદાર્થો પર દ્વેષ પણ કરીએ છે. શાથી? હવે હાલાં થયાં કહેવાની મતલબ કે છીએ અને તે જ પદાર્થો પર રાગ પણ કરીએ જગતના સર્વ પદાર્થો એવા છે કે