SearchBrowseAboutContactDonate
Page Preview
Page 609
Loading...
Download File
Download File
Page Text
________________ (ઓગષ્ટ : ૧૯૩૯) દીધું કે “જા ભાઈ પાછો જા ! તારી મગરીને પર પાણી ફેરવી દીધું ! થાવર પૃથ્વીકાયાદિ જીવો સંતોષવી હોય તો તારે કાળજું કયાં નથી? હાલતા ચાલતા નથી માટે તે શું જીવો નથી ? પેલા વાંદરાએ તો કાળજું સૂકવ્યાની વાત દસ્તાવેજમાં લખાણ, સહી. વગેરે બધું બરોબર જુઠી ઉભી કરી છે, પોતાના બચાવની ખાતર તેને હોય, પણ દેણદારના નામના ઠેકાણે લેણદારનું એવી બનાવટી વાત ઉભી કરવાની ફરજ પડી છે, નામ લખાય તથા લેણદારના નામના ઠેકાણે પણ મનુષ્ય જયારે ઈશ્વર પર દોષારોપણ કરે ત્યારે દેણદારનું નામ લખાય તો? આખો દસ્તાવેજ રદ ! તો કહેવું જ પડે કે કાળજુ ગીરો મૂક્યું છે. નજરે એ જ રીતે “હાલે ચાલે તે જીવ' એવી વ્યાખ્યા જૈન જ રીતે . દેખાતી આખી એ સૃષ્ટિ બનાવેલી છે ખરી, " બચ્ચાના મોંમાંથી નીકળે તો જૈનત્વનું રાજીનામું પણ કોણે ? તે તે જીવોએ જ બનાવેલી છે, પણ આપ્યું ગણાય. બનાવનાર તરીકે બીજાને વચમાં શા માટે ચેતનાલક્ષણવાળો જીવઃ જીવ હોય તે ચેતના લાવો છો ? કરવું આપણે અને દોષારોપણ લક્ષણવાળો હોય, “આ ઘડીયાળ લોલકથી હાલે ઈશ્વર ઉપર !!! ચાલે છે એ શું જીવ?” એમ તમારો છોકરો પૂછે જીવનું લક્ષણ? વસ્તુ માત્રામાં આત્માનું વ્યાપકપણે સિદ્ધ તો શું કહેશો? તમે કહ્યું કે ““પોતાની મેળે હાલે ચાલે થયું. માટી, પાણી, અગ્નિ, વાયુ, વનસ્પતિ. તે જીવ.” તો ફરી પૂછે કે “મૂચ્છ પામેલ મનુષ્યાદિ ટસ, કીડી કીડીથી લઇને પંચેન્દ્રિય સુધી તમામ હાલતો ચાલતો નથી તો શું તે અજીવ?” ત્યારે કહેવું પ્રાણીઓમાં આત્મા વિદ્યમાન છે. આ માન્યતા જ પડશે. વ્યાખ્યા સમજાવવી પડશે કે ““ચેતના થઇ, પછી ત્યાં જ્ઞાન માનવું જ પડશે, કેમકે સોનું લક્ષણવાળો જીવ !” સામાન્યથી પણ હાલે ચાલે કસ વિના હોય નહિ, અને કસ સોના વિના હોય એ લક્ષણ તો ત્રસકાયનું છે. નહિ; સોનામાં કસ છે. કસની સાથે સોનું છે. જ્ઞાન તે આત્માની સાથે વ્યાપક છે. પૃથ્વીઉભય પરસ્પર છે. મોતી પાણી વિના નહિ, કાયાદિમાં પણ જ્ઞાન રહેલું છે. નિગોદમાં પણ પાણી મોટી વિના નહિ. હીરો તેજ વિના નહિ.. અક્ષરનો અનંતમો ભાગ ખુલ્લો કહીએ છીએ તેજ હીરા વિના નહિ. એ જ રીતે આત્મા અને એટલે જ્ઞાન આત્માની સાથે વ્યાપક છે એ વાત જ્ઞાન સાથે જ હોય. જ્ઞાન આત્માથી જાદુ તથા સિદ્ધ છે. આત્મા જ્ઞાનથી જુદો છેજ નહિ. જ્યાં જયાં જ્ઞાન દૃષ્ટિભેદે માન્યતાભેદ! ત્યાં ત્યાં આત્મા, જયાં જયાં આત્મા ત્યાં ત્યાં જ્ઞાન હવે જ્ઞાનના પરિણતિની અપેક્ષાએ ત્રણ ભેદ રહેલું છે. “હાલે ચાલે તે જીવ' એમ બોલવામાં ૧. વિષયપ્રતિભાસઃ એકલું જ્ઞાન તમે ઉપયોગ ગુમાવી દીધો. તમને ખ્યાલ ૨. આત્મા પરિણ નથી, પણ તેમાં તમોએ શ્રી સર્વજ્ઞદેવના વચન ૩. તત્ત્વસંદેવન-પરિણતિ અને પ્રવૃત્તિવાળું જ્ઞાન.
SR No.520957
Book TitleSiddhachakra Varsh 07 - Pakshik From 1938 to 1939
Original Sutra AuthorN/A
AuthorAshoksagarsuri
PublisherSiddhachakra Masik Punarmudran Samiti
Publication Year2001
Total Pages680
LanguageGujarati
ClassificationMagazine, India_Siddhachakra, & India
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy