________________
(એપ્રિલ ઃ ૧૯૩૯)
શ્રી સિદ્ધચક્ર
જૈનો અને અહિંસા
તીર્થમા, પરમક્ષમાન્યજ્ઞાનયતા અપહાર કરવાનું ફળ વર્તમાન જિંદગીમાં ચાહે હિંસાયા: નં સર્વ વિચિત્ વાવ સ . તે આવે પરંતુ બીજી જિંદગી કે જે કુદરતના કાયદાના
(કલિકાલ સર્વજ્ઞ શ્રી હેમચંદ્રસૂરીશ્વરજી ફળરૂપ છે. તેમાં તે ચીરંજીવી કોઈપણ પ્રકારે બની મહારાજ)
શકે જ નહિ. - સવ્વપૂયપ્પમૂય સમ્મ યા પાસગો એટલે કુદરતના કાયદાની રૂએ પૂર્વ જન્મમાં દિયા વંત પર્વ માં ર ગ્રંથ | અન્ય પ્રાણીઓના અપહાર કરનાર મનુષ્ય પોતાની (શ્રુતકેવલી શ્રીશäભવસૂરિ.)
બીજી જિંદગીમાં એવો અલ્પાયુષ્યવાળો થાય કે જેના ઉપરના શ્લોક અને માથામાં સ્પષ્ટપણે
પ્રતાપે તે પ્રાણી ગર્ભદશામાંથી જ ચ્યવી જવાવાળો જણાવવામાં આવ્યું છે કે જે મનુષ્ય અન્ય પ્રાણીઓના
થાય. બાલ્યપણામાં મરણશરણ થાય, કુમારઅવસ્થાની આયુષ્ય વિગેરે પ્રાણોનો નાશ કરતો નથી અર્થાત્ અન્ય
ક્રીડામાં કલ્લોલ કરતો હોય તેવામાં પણ મરણ શરણ પ્રાણીઓના પ્રાણોના નાશથી નિવૃત્ત થાય છે તે મનુષ્ય
થાય. માત પિતાના કુળમાં પોતે એકલો આધારભૂત ભવાંતરમાં સારા રૂપવાળો સુંદર પંચેન્દ્રિયપણા
હોય, છતાં પણ પ્રથમ યૌવનવયમાં મરણ શરણથી વિગેરેવાળો થાય છે અને તેવી સ્થિતિ હોવાને લીધે તેની ચીરજીવિતા અન્ય આત્માને તો શું પરંતુ તે
. વિવાહિત થયાને અલ્પ મુદત થઈ હોય તો પણ અહિંસા કરનાર આત્માને જ ઘણી આનંદદેનારી થાય
અંતકના આલયમાં પ્રવેશ કરવાનો વખત આવે. છે. અર્થાત્ ભવાંતરમાં દીર્ઘજીવનો તે જ જીવો મેળવી યાવતુ માત પિતા વૃદ્ધ હોય પુત્ર બાળક હોય કુટુંબનો શકે છે કે જેઓ પોતાની પ્રાચીન જિંદગીમાં અન્ય નિર્વાહ કરનાર પોતે એકલો હોય અને જીવોના પ્રાણોનો અપહાર કરવાથી નિવૃત્ત થયેલા ભરયૌવનદશામાં હોય, તેવી વખત પણ તે પહેલા હોય.
ભવમાં અન્ય પ્રાણીઓના અપહાર કરનાર સામાન્ય સમજણ ધરાવનારો પણ મનુષ્ય સ્મશાન તરફ પ્રયાણ શરૂ કરે. આવી ઉપર સમજી શકે તેમ છે કે અન્ય જીવોના પ્રાણોનો જણાવેલી ભયંકર દશા જે કુદરત તરફથી જીવો