SearchBrowseAboutContactDonate
Page Preview
Page 388
Loading...
Download File
Download File
Page Text
________________ ઉછે શ્રી સિદ્ધચક્ર એપ્રિલ : ૧૯૩૯ કહેવો એ વાચકને પણ અરૂચિ કરનારો થાય માટે લાઈનસર ઉભી થયા છે અક્કડપણે અર્ધી નમે છે પાછી તે દરેક સ્થાને આ રાયપાસેણીસૂત્રાની ભલામણ જ ઉંચી થાય છે લાઈનસર આગળ જાય છે અને સાથે જ નહીં રાયપાને અથવા બાવનવિર્દ એવી ઓગણપચાસ જાતનાં વાજીંત્રો ગ્રહણ કરે છે સાથે જ રીતે કહીને કરવામાં આવી છે અહિ પણ ક્રમસર વગાડે છે સાથે જ ગાય છે અને સાથે જ નાચે છે તે તે સૂત્રનો પાઠ નહિ આપતાં સંક્ષેપથી તે જણાવવું ગાયન તે વાજીંત્રોનું વગાડવું એટલું બધું મનોહર હતું વીગ્ય ધાર્યું છે. કે જેને અંગે શાસ્ત્રકાર મહારાજ દેવરમણ થઈ ગયું સુયાભદવતાના પૂરગ અનવિકલ્વણ શક્તિ. હતું એમ જણાવે છે, આવી રીતે નાટકનો પૂર્વાંગ કરીને સૂર્યાભદેવતાએ જમણી ભૂજા લાંબી કરી તેમાંથી પ્રથમ નાટકમાં તે દેવકુમાર અને દેવકુમારીઓ એકસો આઠ કુમારો કાઢ્યા અને ડાબી ભૂજા લાંબી કરી શ્રમણભગવંત મહાવીર મહારાજાને સ્વસ્તિકએકસો આઠ કુમારીઓ કાઢી પછી સૂર્યાભદેવતાએ શંખ શ્રીવત્સ-નંદ્યાવર્ત-વર્ધમાનક-ભદ્રાસન-કલશઅને શંખને વગાડનારા શૃંગ અને શૃંગને વગાડનારા મત્સ્યયુગ્મ અને દર્પણ એવા અષ્ટ મંગલોની રચનાથી એવી રીતે ઓગણપચાસ જાતનાં વાજાં અને તેટલી જ તો આશ્ચર્યકાર, નાટયવિધિ પહેલાં દેખાડે છે. જાતનાં વાજીંત્રોને વગાડનારા એકસો આઠ એકસઆઠ (વાચકવંદે આ જગા પર ધ્યાન રાખવાની જરૂર વિદુર્ગા પછી સૂર્યાભદેવતાએ બોલાવવાથી દેવકુંવરો છે : છે કે સૂર્યાભદેવતાએ ભગવાન મહાવીર મહારાજને અને દેવકુંવરીઓ સૂર્યાભદેવની પાસે આવી હાથ જોડી આપ સર્વજ્ઞ સર્વર્સી છો એમ જણાવી નૃત્ય દેખાડવાની વધાવવું કરીને હુકમ માગતાં બોલ્યાં કે અમારે જે કંઈ જરૂર નથી એમ જણાવી શ્રીગૌતમસ્વામી આદિ શ્રમણ કરવાનું હોય તે ફરમાવો, ત્યારે તે સૂર્યાભદેવતાએ તે ભગવંતોને માટે નાટક જણાવું છું એમ કહ્યું હતું, પરંતુ દેવકુમાર અને દેવકુમારીઓને એમ હુકમ કર્યો કે હે દેવાનુપ્રિયો!તમે શ્રમણભગવંત મહાવીર મહારાજને માત્ર ભક્તિ પ્રદર્શક વાક્ય હતું તેથી અહિ શ્રમણભગવંત મહાવીર-મહારાજાને નૃત્યવિધિ દેખાડી ત્રણ વખત પ્રદક્ષિણા કરો અને વંદન નમસ્કાર કરો એમ કહેવું તે કોઈપણ પ્રકારે બાધાકારી નથી, એવી પછી ગૌતમાદિક શ્રમણ ભગવંતોને દેવતાઈ ઋદ્ધિ આદિવાળું બત્રીસબદ્ધ નાટક દેખાડો અને પછી મારી રીતે આગળ પણ ભગવાન મહાવીર મહારાજને અંગે આજ્ઞા મને પાછી આપો એટલે નૃત્યવિધિદેખાડી દીધાનું નાટયવિધિ દેખાડવામાં આવે છે તેમાં પણ તેમજ જણાવો પછી તે દેવકુમારો અને દેવકુમારીઓ હર્ષપૂર્વક સમજવું.). તે આજ્ઞા કબુલ કરે છે પછી જે જગા પર શ્રમણ ક દ્વિતીયાદિનાટકોનું આછું સ્વરૂપ. ભગવાન મહાવીર મહારાજા છે ત્યાં ગૌતમ સ્વામી આગળના નાટકોમાં પણ પહેલાનાટકોમાં જણાવ્યા આદિ શ્રમણ નિગ્રંથો છે ત્યાં તે દેવકમાર પ્રમાણે પંક્તિએ થવાનું વિગેરે વિધિનો ક્રમ છે, છતાં અને દેવકમારીઓ આવે છે બધી એકઠી થાય છે માત્ર નાટકનાં નામો અહિં દેખાડવામાં આવે છે. પ્રથમ બધી લાઈનસર ઉભી રહે છે. બધી લાઈનસર અષ્ટમંગલિકની રચનાવાળું નાટક કર્યા પછી બીજું રહીને ગૌતમસ્વામી આદિને નમસ્કાર કરે છે લાઈન- આવર્ત પ્રત્યાવર્તથી માંડીને યાવત પદ્મલતાની રચનાથી સર ઉંચી થાય છે. લાઇનસર અર્ધવનત થાય છેઆશ્ચર્યકારક નાટક હોય છે. ત્રીજ ઈહામૃગ વૃષભ
SR No.520957
Book TitleSiddhachakra Varsh 07 - Pakshik From 1938 to 1939
Original Sutra AuthorN/A
AuthorAshoksagarsuri
PublisherSiddhachakra Masik Punarmudran Samiti
Publication Year2001
Total Pages680
LanguageGujarati
ClassificationMagazine, India_Siddhachakra, & India
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy