SearchBrowseAboutContactDonate
Page Preview
Page 293
Loading...
Download File
Download File
Page Text
________________ નહિ. (તા. ૧૯-૨-૩૯) . શ્રી સિદ્ધરાક . મિથ્યાત્વની વૃદ્ધિ કે સ્થિરતા કરાવનાર એવી તે ન કહેતાં સસલાની અનુકંપા કહી છે. હાથીએ સેવા સમ્યગ્દષ્ટિ કરેજ નહિ. દરેક ચોમાસે ત્રણ ત્રણ વખત વન સાફ કરતાં ૧૭. ચારિત્રમોહનીયની મન્દતા સિવાય મોક્ષાર્થે કે હિંસા કરી છે કે નહિ? પહેલું માંડલું તૈયાર જિનવચનના કથનથી વ્રતનો અંગીકાર થાય કરતાં પણ હિંસા કરી છે કે નહિં? એક સસલાના બચાવના ફલ આગળ તે હિંસા તણાઈ ગઈ? ૧૮. દયાના દુશ્મનોના કથન મુજબ કેટલાક જીવોને ૨૧ શ્રી ભગવતીજીસૂત્રમાં જેમ પ્રાણાતિપાતાદિની બચાવવાનું થાય એ રાગદ્વેષના ઉદયે માનીયે વિરતિથી સાતવેદનીય બાંધવાનું જણાવ્યું છે તો કેટલાક જીવને અપાતો બોધ અને વિરતિ તેમજ સાથે પ્રાણ ભૂત જીવ અને સત્ત્વની પણ રાગદ્વેષના ઉદયેજ માનવાં પડે. અનુકંપાથી પણ સાતાવેદનીયનો બંધ છે એમ ૧૯. ને લાળ પસંયંતી એ શ્રી સૂગડાંગજીના વચનનું જણાવીને અનુકંપાને પાપનું કારણ નહિ પણ તત્ત્વ સમજયા વિના દાનનો નિષેધ કરનાર સ્પષ્ટપપણે પુણ્યનું કારણ જણાવેલ છે. ભીખમપથિયોએ તે સાઉથ અર્થાત ૨૨. અવિરતિને હોરાવવું એટલે ગુરૂબુદ્ધિથીજ મરતા જીવોના બચાવને માટે દાન પ્રશંસાનો અશનાદિ દેવું તેમાં એકાંત પાપ જણાવેલ છે. નિષેધ જણાવ્યો છે તો ભીષમપંથિયો જીવનને ન કારણ કે ત્યાં ગુરૂના દાનને અંગે વપરાતો ઈચ્છનારા હોવાથી તેઓથી દાનનો નિષેધ કેમ હિતામાળે શબ્દ છે. વળી ફાસુ અફાસુનો કરાય છે? તેઓના મતે તો નેપવરવત્તા એવું અધિકાર પણ ગુરૂપણાને જ લગતો છે તથા તેમાં વાક્ય જ હોવું જોઈએ. પણ નિર્જરા કે જે સુપાત્રદાનના મુખ્ય ફલરૂપ છે તેનો જ નિષેધ કર્યો છે. પરંતુ પુણ્યબંધનો નિષેધ ૨૦. શ્રી મેઘકુમારના જીવ હાથીએ સસલાની . કરવા નલ્થિ મખેડવિ છેપુએમ નથી જ કહ્યું. અનુકંપા કરી તેથી તેણે મનુષ્ય આયુષ્ય બાંધ્યું અને સંસાર ભ્રમણ ઘટાડ્યું એમ જ્ઞાતાસૂરના ૨૩. કોઈપણ શાસ્ત્રમાં અનુકંપાદાનથી પાપ બંધાય છે એવું વિધિનું વાક્ય નથી, તેમ કોઈ દૃષ્ટાંત પ્રથમ અધ્યયને સ્પષ્ટ શબ્દોથી જણાવેલ છે. તે પણ તેવું નથી જ. હાથી સસલાની અનુકંપાને લીધે જ મર્યો છે. વધ ૨૪. પ્રમત્તગુણઠાણે અને સકષાયસાધુને દાન દેનારો કરવાની વિરતિ તો તે મિથ્યાત્વી હોવાથી નથી. જો તે પ્રમત્તપણા અને કષાયનો અનુમોદનાર શાસ્ત્રકારે સકલજીવાદિની અહિંસા કે અનુકંપા નથી અને તેથી પાપ બાંધનાર નથી તો પછી
SR No.520957
Book TitleSiddhachakra Varsh 07 - Pakshik From 1938 to 1939
Original Sutra AuthorN/A
AuthorAshoksagarsuri
PublisherSiddhachakra Masik Punarmudran Samiti
Publication Year2001
Total Pages680
LanguageGujarati
ClassificationMagazine, India_Siddhachakra, & India
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy