SearchBrowseAboutContactDonate
Page Preview
Page 97
Loading...
Download File
Download File
Page Text
________________ : : 01 E (તા. ૧૧-૩૮) શ્રી સિદ્ધરાજ (૧૧) પ્રવચનમાતાને નહિ જાણનાર ઘાત પચન અને બીજી ધાતુ અને તેથી કષ આવ્યા છતાં તેના ગુરૂત્વની ક્રયણની કોટિને નહિ જાણનાર વર્તનની આદિમાં ન્યૂનતાને લીધે હેમ જાય તો પછી તે સુવર્ણનો છેદ મધ્યમાં કે અંત્યભાગમાં અહિતકારક આર્તધ્યાન કરીને તેની પરીક્ષા કરે છે. એટલે કે સુવર્ણના બાહ્યના કરનાર કે નિદાનાદિદોષોને સેવનાર એવા પુરૂષને ભાગની પરીક્ષા માટે કષ ઉપયોગી થાય છે અને મધ્યમબુદ્ધિવાળો મનુષ્ય ગુરૂતત્ત્વમાં દાખલ કરતો મધ્યના ભાગની પરીક્ષા માટે જેમ છેદ જ ઉપયોગી નથી, અને તેવા વર્તનશુદ્ધિએ રહિત ચાહે તેવા થાય છે તેવી રીતે શાસ્ત્ર ધર્મ કે ગુરૂની પરીક્ષા માટે કિષ્ઠાનુષ્ઠાન કરનાર સ્વપક્ષ કે પરપક્ષના મહાત્મા પ્રથમ તો તે ત્રણે પદાર્થનું સ્વરૂપ તપાસતાં જેથી ગણાતા હોય અને તે ગુરૂ તરીકે ગણાવા કે માનવા આત્માને કર્મબંધન ન થાય, કર્મ લાગે નહિ, તૈયાર થતો નથી અને તેવો મધ્યમબુદ્ધિવાળો મનુષ્ય પાપપ્રચુરતા થાય નહિ, વૈર વિરોધ થાય નહિં. ગુરૂની પરીક્ષા કરતી વખતે “મારે મારે ૩ નો વાનો કલેશની ઉદીરણા કે ઉત્પત્તિ થાય નહિ, અન્યને कुसग्गेणं तु भुंजए' ઉપઘાત કરનાર થાય નહિ, નીતિનો લોપ ન થાય, અર્થાત્ જે મનુષ્ય છકાયના જ્ઞાનથી શૂન્ય છે કષાયોની હાનિ ન થાય, આત્મીયગુણોની વૃદ્ધિ થાય, આધાકર્મ આદિ આહારના દોષોને જાણતો કે ટાળતો તેવા વાક્યોને જ અનુલક્ષીને આ પદાર્થો છે કે નહિ? નથી, તેવો મનુષ્ય મહિના મહિનાના ઉપવાસ કરે અને તે તપાસે છે, અને પછી તેવાં સુંદર દેખાતાં અને પારણે કુશ-ડાભની અણી ઉપર રહે તેટલું જ ભોજન કહેવાતાં વાક્યો બોલવા માત્ર છે કે આચારમાં મેલી કરે, તો પણ તે અજ્ઞાની છે અને શુદ્ધ સંયમમાર્ગના શકાય તેવા સાધનવાળાં છે? એમ મધ્યમબુદ્ધિવાળા એક અંશમાં પણ તે આવી શકતો નથી એ વાતને મનુષ્યની બુદ્ધિનો વિષય છે. બાલબુદ્ધિવાળા જીવની મુખ્યત્વે સમજે અને આવા કારણથી જતામલી, પૂરણ અપેક્ષાએ તો જેઓ વગેરેને બાલતપસ્વી તરીકે માની ગુરૂતત્ત્વમાંથી બાદ ચાવી સુવં નીવેત્ ઋi ઋત્વા વૃd fપા કરે છે, અને તેવા વર્તનને ધર્મ તરીકે માનવા પણ મીભૂત રેઢી, પુનરીમને જીતઃ | તૈયાર થતો નથી. આ ઉપરથી સ્પષ્ટપણે સમજાવશે કે અર્થાત જ્યાં સુધી જીવાય ત્યાં સુધી સુખે જીવવું, કદાચ મધ્યમબુદ્ધિવાળો શ્રોતા માત્ર બાહ્યના કષ્ટાનુષ્ઠાનોમાં પોતાની પાસે તેવી સામગ્રી ન હોય તો દેવું કરીને પણ ધર્મ અને તે કષ્ટાનુષ્ઠાનને કરનારાઓને જ ગુરૂ તરીકે સુખે જીવવા માટે શરીરનું પોષણ કરવા ઘી પીવું. માનવા તૈયાર થતો નથી, એટલે મધ્યમબુદ્ધિવાળો ઉપલક્ષણથી ઘીની જેવા પુષ્ટિકારક પદાર્થો દેવું કરીને શ્રોતા ધર્મ ગુરૂ કે શાસ્ત્રની પરીક્ષા કરવામાં કષ અને પણ ખાવા કે જેથી શરીર પુષ્ટ થાય, અને લાંબી મુદત છેદની શુદ્ધિમાં બરોબર ધ્યાન આપે છે, અને જે ધર્મ સુધી ટકી રહે. કારણ કે દેહ ભસ્મીભૂત થશે અર્થાત્ ગુરૂ કે શાસ્ત્ર તેની દષ્ટિમાં કષ અને છેદનામની શરીર નિ:સત્વ થઈમરણદશા પામશે અને એને બાળી પરીક્ષામાં શુદ્ધ અને ઉન્નતિકારક તરીકે માલુમ પડે છે નાંખશે તો પછી શરીર ફરી ફરીને મળશે નહિં. લક્ષ્મી તે જ ધર્મને ધર્મ તરીકે ને શાસ્ત્રને શાસ્ત્ર તરીકે માને છે. ગયેલ હશે તો તે પાછી મળશે, કુટુંબનો વિયોગ હશે જગતમાં લોકો જેવી રીતે સોનાની પરીક્ષા કરતાં પ્રથમ તે નાશ પામશે, એમ બીજા પણ કુટુંબીઓ થઈ શકશે, તે સુવર્ણને કસોટી ઉપર કસે છે, અને જો તેમાં કષ દેવું કરેલું હશે તે પણ ઉદ્યમથી વાળી શકાશે, માટે દેવું સાફ આવે તો જ તે સુવર્ણને સારૂ માને છે, છતાં જો કરીને પણ ઘી વગેરે પદાર્થો ખાવા અને મોજમઝાથી ઉપરના ભાગમાં સોનું હોય અને અંદરના ભાગમાં રહેવું. એવા અધમ ઉપદેશ કરનારા તથા તપાસ
SR No.520957
Book TitleSiddhachakra Varsh 07 - Pakshik From 1938 to 1939
Original Sutra AuthorN/A
AuthorAshoksagarsuri
PublisherSiddhachakra Masik Punarmudran Samiti
Publication Year2001
Total Pages680
LanguageGujarati
ClassificationMagazine, India_Siddhachakra, & India
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy