________________
સાચી પણ
શ્રી સિદ્ધચા નમ: છે * : લ-વા-જ-મઃ છે
-: ઉદેશ :I૧ સમિતિના લાઈફ મેમ્બરોને
શ્રી નવપદોમય શ્રી સિદ્ધછે વિના મૂલ્ય
ચક્રની આરાધના અને ૨ અન્ય ગ્રાહકો માટે વાર્ષિક
આયંબિલ વર્ધમાનતપની છે રૂ. ૨-૦-૦. ટપાલ ખર્ચ
પ્રવૃત્તિ પોષવા સાથે સહિત .
આગમની મુખ્યતાવાળી L૩ છુટક નકલ કિં. ૦-૧-૬ થી
૬. શ્રી સિદ્ધચક્ર સાહિત્ય પ્ર. સમિતિનું શિ.,
દેશના અને શંકાના સમા-: લખો :શ્રી-સિ-સા-પ્ર-સ
ધાન (આદિ)નો ફેલાવો છે પાક્ષિક મુખપત્ર
કરવો. હાલારામ બાપાના ઓફિસઃ ધનજી સ્ટ્રીટ ૨૫, ૨૭, મુંબઈ. ૫ પુસ્તક(વર્ષ) ૭, અંક: ૩ | તંત્રી
૭ નવેમ્બર ૧૯૩૮ વીર સંવત્ ૨૪૬૫, વિ. ૧૯૯૫ પાનાચંદ રૂપચંદ ઝવેરી કાર્તિક શુકલા પૂર્ણિમા
જિક શીષોડશક પ્રકરણ - છે અને ભગવાન હરિભદ્રજીિ .
(ગતાંક પાના૩૫ થી શરૂ) પછી અનુક્રમે શીત અને તાપ સહન કરવાનો દિવસે જ અર્પણ કરવાનો છે, અને તેથી તેમાં જણાવેલ છ8અઠ્ઠમ આદિ અનેક પ્રકારની તપસ્યા કરવાનો, આચારનો બાલબુદ્ધિને ઉપદેશ કરવો એ જરૂરી છે. ઉપધિ અલ્પ રાખવાનો, ઉપધિની ગવેષણા ધારણા અર્થાત્ આ બધો આચાર સાધુને પ્રથમ જ કર્તવ્ય તરીકે અને પરિભોગને અંગે શુદ્ધિ કરવાનો, બેતાલીશ દોષ હોય અને તેની દેશના જ આદ્યથી દેવાની હોઈ ટાળી આહાર આદિની ગવેષણા કરવાનો, દ્રવ્ય, ક્ષેત્ર, બાલવૃદ્ધિને તે દેશના દેવાય તેમાં આશ્ચર્ય નથી. આ કાલ અને ભાવ થકી અનેક પ્રકારના અભિગ્રહ બધો આચાર વિધિથી કરવો એ જ દરેક સાધુનું કર્તવ્ય કરવાનો, ઘી દુધ આદિ વિગયોને ત્યાગ કરવાનો, છે અને તે બધો વિધિ ઓઘનિર્યુક્તિમાં સારી રીતે એક દાણો બે દાણા આદિ ખોરાકથી આહાર કરવાનો વિસ્તારથી પ્રતિપાદન કરેલો હોવાથી અને તેની જ અનિયમિતપણે વિહાર કરવાનો અને હંમેશાં ભલામણ કરવી ઉચિત ધારી વિસ્તાર કરવાથી કાર્યોત્સર્ગાદિ કરવાનો વિધિ પણ બાલબુદ્ધિને વિરમીએ છીએ. પણ આ તમામ આચરને વિધિથી જણાવવો જોઈએ. પરમાર્થથી ઓઘનિર્યુક્તિમાં કરવાની આવશ્યકતા હોવાને લીધે જ પ્રકરણકાર જણાવેલો આચારવિધિ બાલક બુદ્ધિને જણાવવો. ઉપર મહારાજે પહેલેથી જ સમ્યફ શબ્દ જોડ્યો છે અને તેની જણાવેલ ઓઘનિર્યુક્તિ ગ્રંથ દીક્ષા લેનારને પ્રથમ અનુવૃતિ દરેક આચારની સાથે લેવી. તેમ કરવાથી