________________
": "
જીનિરાક
આ એપ્રિલ : ૧૯૩૯ મોતી નાખ્યા હોય કે કાંકરા નાંખ્યા હોય બન્નેનો ધર્મને અંગે સારા શબ્દો વગર સમજના પણ કેમ ખખડાટ તો સરખો જ. જેનો કંઈ અર્થ ન જાણીએ તે સારા ન લાગે ? તેમ પાપના શબ્દો ખરાબ તે નકામું. અર્થ વગર પણ સૂત્રના સંસ્કાર પડે છે. માટે ખરાબ જ છે. વિનાયકજીને આગળ જોડવાનું કાકા મામાનો અર્થ નથી સમજતો છતાં શીખવવામાં પાછળ જોડી દીધા જેવું કર્યું. અર્થની સાબિતી આવે છે. કેમકે સંસ્કાર પડે માટે. તેમ આ ધર્મના કરવા માટે જતાં મૂળ સારૂં છે, એમ સંસ્કારો આવે એ કેમ નથી ગમતું? તમારા શબ્દો વગર જણાવી દીધું. સમજીને જે કાકા સાહેબ આવો કહે તેમાં અર્થના પણ બોલતાં શીખવવા છે, ત્યારે ધર્મના શબ્દો અને વગર સમયે કાકા સાહેબ આવો કહે તેમાં ઘણો વગર અર્થ સમજાયે પણ સંસ્કાર માટે જરૂરના છે. જ ફેર. અર્થ વગરનું સૂત્ર મૂંગા જેવું મૂળ સૂત્રમાં બધા પોતાને કરવું નથી અને બીજાને ન કરવા દેવું એમ ગુણો છે પણ અર્થ વગર તે બધા મૂંગા જેવા છે. કહી શકાય નહિ ત્યારે આવી યુક્તિ રચાય બિલાડીએ કથંચિત્ સ્માત સહિત બોલવું તે જૈનમત એ બધું બગલાને નોતરૂ આપી થાલીમાં ખીર પીરસી અને કહ્યું સાચું અને ચાતુ વિના બધું ખોટું. મર્મને સમજવો બહુ કે ખાઓ ખીર છે. ખુલ્લી છે અને નિમંત્રણ છે છતાં જ મુશ્કેલ છે. ઉંડાણમાં ઉતરાય ત્યારે હાથ લાગે તેમ છે. બગલો તે લેવાને અશક્ત. આમાં બિલ્લીની દાનત શી? બંધન જાણવા છતાં બંધનમાં રહેવું કેમ તેમ ધર્મ ઉઠાવવો હોય તે એમજ કહે કે અર્થ વગરના ગમે છે? સૂત્રો શીખવવા શું કામના છે એમ કહે મોઢાથી નાતો
પહેલા બીજા અધ્યયનના સંબંધમાં પહેલાના ન કહી શકાય માટે અર્થને વચ્ચે લાવવું છે અને અર્થ
ગુણો અને પરના દોષો બતાવવામાં આવ્યા. તેનો મુદ્દો વગરનું નક્કામું એમ જણાવવું છે. મંત્રોના અર્થ
જાણીને કર્મના પ્રતિબંધને તોડવાનો, બેડી તોડવાનો હુકમ સમજવાના નથી હોતા, છતાં ઝેર કેમ ઉતારે છે?
થઈ જતાં કઈ પળે બેડી તુટે એમ ઈચ્છે તેમ નાનાં છોકરાં નાનો છોકરો માને રાંડ કહે તેમાં તે સમજતો નથી,
પણ બંધનને તો જાણે છે. માંકડને બચાવવા પ્રયત્ન છતાં મા તેને કેમ મારે છે? ખોટા સંસ્કાર ન પડે
કરતાં પણ તે બંધનથી મુક્ત થવા તુરત જ દોડે છે. ત્યારે માટે કાકા આવો એમ બોલવતાં બોલે ત્યારે કેમ
આ જીવને ન ગમતાં છતાં બંધનમાં કેમ રહે છે? ખુશ થાઓ છો? અને રાંડ કહેવડાવતાં કેમ ગુસ્સો
ઘોડાને તેની મહેનતના બદલામાં જ ખવરાવવામાં કરો છો? સારા શબ્દો વગર સમજણના ગમે છે અને
આવે છે. છતાં ઘોડો કે ગાય કે કુતરૂં પોતાની જગા ખરાબ શબ્દો વગર સમજણના ખટકે છે. તો
પર બંધાવા કેમ તૈયાર રહે છે. જો બંધન સારૂં જ