________________
છે
શ્રી સિદ્ધચક
તા. ૯-૧૦-૩૮ ભગવાનની પુષ્પપુજા વિગેરેમાં ભ્રમ ઉત્પન્ન કરી વિદ્ધ થતો નથી, પરન્તુ મુખ્યતાએ નિર્જરા જ થાય છે, અને ઉત્પન્ન કરનારા થાય છે તેવી રીતે આચાર્ય કથંચિત્ પુણ્યબંધ પણ થાય છે. આ સ્થાને કેટલાક શ્રીદેવેન્દ્રસૂરિજી મહારાજની વખતે પણ દ્રવ્યસ્તવમાં શાસ્ત્રથી વિરૂદ્ધ પદાર્થને માનનારા તથા બોલનારા પુષ્પાદિકની આવશ્યકતાને નહિ સમજનારની માફક ત્રિપાદો હોય છે, તેઓ એમ બોલે છે કે દ્રવ્યપૂજામાં તે આરતી અને મંગલદીવાની વિધિને નહિ સમજનાર પૂજા કરનારને અલ્પ તો પાપનો બંધ હોય જ છે. આવું અગર નહિ માનનાર કેટલાક અજ્ઞાની ભદ્રિકલોકો કહેનાર કોઈપણ પ્રકારે શાસ્ત્રનો વિચાર કર્યો નથી, હતા અગર જેના મતનું અત્યારે પ્રાબલ્ય નથી તેવા કારણ કે ભગવાન હરિભદ્રસૂરિજી આવશ્યકવૃત્તિમાં આરતી અને મંગલદીવાને ઉડાવનાર મત હતો અને અર્ધચૈત્યતવની ટીકા કરતાં સ્પષ્ટપણે જણાવે છે કે તે તરફથી પૂરતા જોસમાં ભ્રમ પેદા કરવામાં આવતો દ્રવ્ય તવની અંદર અસંયમ થતાં બંધાયેલું કર્મ અને હતો, તેને અંગે આચાર્ય મહારાજા આરતી બીજુપણ કર્મ તે પુજાના પરિણામથી નાશ પામે છે. મંગલદીવાને અંગે શંકા જણાવી સમાધાન કરે છે. જુઓ તે પાઠ - શંકાકાર કહે છે કે આરાત્રિક પૂજાનું કરવું કોઈપણ
एवं दव्यथए जइवि असंजमो तहावि तओ चेव सा રીતે ઉચિત નથી. કેમકે તે આરતીમાં પ્રત્યક્ષપણે ત્રાસ
परिणामसुद्धी इवइ जाए असंजमोवज्जियं अण्णं च णिखसेसं અને સ્થાવર જીવોનો વધ થતો હોવાથી દોષ લાગે છે.
खवेइत्ति આવી શંકાના સમાધાનમાં શ્રી દેવેન્દ્રસૂરિજી મહારાજ ફરમાવે છે કે અભિષેક, પુષ્પ, ધૂપ, દીપ, ચામર એ બહુ નિર્જરા અને અલ્પ પાપ શામાં? સર્વ દ્રવ્યસ્તવમાં જો કે ત્રસ અને સ્થાવર જીવોની
આ પાઠ જોનારો મનુષ્ય જો શ્રદ્ધાવાળો હશે તો પ્રત્યક્ષ વિરાધના છે, છતાં જેમ સાધુ મહાત્મા સંયમના કોઈ દિવસ પણ એવું નહિ માને અગર બોલે કે સાધનને માટે પ્રત્યક્ષ ત્રસ અને સ્થાવર જીવોની
ભગવાન્ જીનેશ્વરમહારાજની પૂજામાં અલ્પ પાપનો વિરાધના છતાં અને છ-કાયની હિંસાનો ત્યાગ છતાં બંધ થાય છે. તે અલ્પ પાપનો બંધ કહેનારા એટલું નદીમાં ઉતરે છે, પરંતુ તે નદી ઉતારવામાં પણ વિચારી શકતા નથી કે ભગવાન્ જીનેશ્વર મહાત્માઓને યતનાથી પ્રવર્તવું એજ ખરું આલંબન મહારાજની પૂજામાં અલ્પ પણ જો પાપનો બંધ હોય રહે છે, તેવી રીતે અભિષેકાદિ દ્રવ્યપૂજામાં પણ તો પછી ત્રિવિધ ત્રિવિધ પાપના વ્યાપારથી વિરમેલા દ્રવ્યપૂજાના ઉપયોગમાં આવતા પદાર્થ સિવાય બીજા
સાધુ મહાત્માઓથી ભગવાન જીનેશ્વરમહારાજની જીવોની યતના કરવાનું શ્રાવકોને આવશ્યક છે, અને
પૂજાનો ઉપદેશ કેમ દઈ શકાય? શું સાધુ જ પ્રક્ષાલન કરવા પહેલા મોરપીંછીથી પ્રમાજને મહાત્માઓને અલ્પ પણ પાપના કાર્યનો ઉપદેશ કરવામાં આવે છે. કીટકાદિક સહિત કુલ કે ફલો
દેવાની છુટ હોઈ શકે ખરી ? અને જો કદાચ શાસ્ત્રને ધરાવવાનો નિષેધ કરવામાં આવે છે. તેથી જયણાપૂર્વક કોરણે રાખીને તે વાત કબુલ કરવામાં આવે તો પછી દ્રવ્યસ્તવમાં પ્રવર્તવાળાને કોઈપણ પ્રકારે પાપનો બંધ