________________
( તા. ૪-૨-૩૯ ) શ્રી સિદ્ધચક્કર
વધે. ૫. ભગવાન્ ઉમાસ્વાતિજી પ્રશમરતિ મ્લેચ્છો ગણાવ્યા છે અને તે પણ દેશની અપેક્ષાએ જ પ્રકરણમાં પણ
કહ્યા છે. મનુષ્ય ખૂણા વિગેરે કહીને દેશોમાં ૧૧. કેટલાકો ઉચ્ચગોત્રાદિથી આર્ય કહેવાય છે જન્મ થવાની અપેક્ષાએ આર્ય અનાર્યતા જણાવે છે, એમ કહે છે, પણ તેઓએ વિચારવું જોઈએ કે
૬. આવશ્યકનિર્યુક્તિમાં માનુ વિત્ત કરી પૃથ્વીકાયાદિમાં પણ ઉચ્ચગોત્રાદિ તો છે. ક્ષેત્રે-માર્ય એમ જણાવીને દેશોની આર્યતા અને તત્ત્વાર્થભાષ્યકાર તો ફરમાવે છે કે પુત્ર અનાર્યતા જણાવી છે.
जातिस्थानमानसत्कारैश्वर्याद्युत्कर्षनिर्वर्त्तकमुच्चैर्गोत्रं | ૭. શ્રી ઉત્તરાધ્યયનમાં આર્યક્ષેત્રની દુર્લભતામાં અર્થાત્ ઉચ્ચગોત્રનો ઉદય તો દેશ જાતિ અને કુલાદિ વહવે રસ્તુઓ મિત્રqયા એમ કહી દેશોની અપેક્ષાએ
જે હોય તેની પ્રશંસાને બતાવે છે, એટલે ચાહે આર્ય આર્યતા અનાર્યતા જણાવી છે.
હોય કે અનાર્ય હોય પણ ઉચ્ચગોત્રનો ઉદય હોય તો ૮. આવશ્યકમાં મહારાહી મુળગોgિ
તેનો ઉત્કર્ષ થાય છે. રિડું વિલ્વિા એમ કહે મગધાદિ દશોને આર્ય
૧૨. શ્રીતત્ત્વાર્થકારે અંતરદ્વીપના મનુષ્યોને તરીકે જણાવેછે.
, અનાર્ય એટલે સ્વેચ્છમાં કેમ ગણ્યા છે, એવી શંકાનું ૯. દિગંબરોએ જ્યારે આર્ય શબ્દ “ઋ ધાતુ
સમાધાન સ્પષ્ટ છે કે શ્રીતત્ત્વાકર ક્ષેત્રની અપેક્ષાએ ઉપરથી બનાવ્યો છે. ત્યારે શાસ્ત્રકારોએ ગારીયાતા:
કર્મભૂમિ અને અકર્મભૂમિ એવા બેજ વિભાગ રાખ્યા
છે. જ્યારે શ્રી પન્નવણા અને શ્રીજીવાભિગમસૂત્રમાં સર્વવિધષ્યરૂાએમ પુષોદરાદિથી બનાવેલો
કર્મભૂમિ, અકર્મભૂમિ અને અંતરદ્વીપ એમ ત્રણ છે. એટલે અનાર્ય કે મ્લેચ્છોમાં કોઈ ગુણવાન નથી,
વિભાગ રાખેલા છે. એટલે શ્રીતત્ત્વાર્થકારને સ્વેચ્છની કે ગુણવાનથી સેવાયેલા મનુષ્યો નથી એમ નહિં પરંતુ
ગણતરીમાં અંતરદ્વીપો ગણાવા પડ્યા છે. જે પ્રમાણે જે દેશમાં ભક્ષ્યાભઢ્ય ગમ્યાગમ્ય ધર્માધર્મ વિભાગ
સ્વોપજ્ઞ ભાષ્યમાં અંતરકીપવાળાઓને મ્લેચ્છ તરીકે ન હોય તે પ્લેચ્છો ગણાય છે.
ગણાવ્યા છે. તેવીજ રીતે તે સ્વોપલ્લભાષ્યને નહીં * ૧૦ પ્લેચ્છશબ્દની વ્યુત્પત્તિ તરીકે અવ્યક્ત
માનવાવાળા છતાં પણ અનુકરણ કે નકલ કરનારા ભાષાવાળા પ્લેચ્છો કહેવાય એમ જણાવાય છે, છતાં
દિગંબરાચાર્યોએ પણ સર્વાર્થસિદ્ધિ, રાજવાર્તિક અને શ્રી મલયગિરિજી જીવાભિગમમાં તથા શ્રી શ્લોકવાર્તિક નામની તત્ત્વાર્થની ટીકાઓમાં પણ શાંતિસૂરિજી ઉત્તરાધ્યયનવૃત્તિમાં મોક્ષમાર્ગે પ્રવર્તેલા અંતરીપોના મનુષ્યોની અનાર્ય એટલે મ્લેચ્છોજ શિષ્ટોને અસંમતવ્યવહારવાળાઓને જ ગણાવેલ છે. જો તે સર્વાર્થ સિદ્ધિ વિગેરે ટીકાકારોએ