________________
( મે : ૧૯૩૯)
શ્રી વ્યિક
ઉપ૩
પ્રશ્નકાર : ચતુર્વિધ સંઘ.
સમાધાનકાર : સકલશાસ્ત્રપારંગત આગમોદ્ધારક શ્રી સાગરાનંદસૂરીશ્વરજી સમાવાળા
ગાગર
પ્રશ્ન-૧ કેવલ્ય જ્ઞાન આત્મામાં શક્તિરૂપે ૧(આ) આત્મામાં જો શક્તિરૂપે સર્વદા જ્ઞાન રહેલું હોવાથી કર્મને દૂર કરવા પ્રયાસ કરવાની
છે એમ માનવામાં આવે તો લોકા-લોકપ્રકાશરૂપે જરૂર નથી, પણ આત્માની શક્તિ પ્રગટ કરવાથી
કાર્ય થવું જ જોઈએ. કેમકે કેવળજ્ઞાનની શક્તિ
એ જ છે. આવરણ-કર્મ વસ્તુને આવનાર છે. આપોઆપ કર્મનાશ થાય છે. કર્મના
માટે સત્તારૂપે માની શકાય. વળી આવરણના આવરણ માનવાની જરૂર નથી, તો
ક્ષય આદિ થયા હોય ત્યારે જ શક્તિરૂપે કૈવલ્યજ્ઞાન આત્મામાં શક્તિરૂપે માનવું
મનાય, મત્યાદિના આવરણના નાશ હોય કે સત્તાપણે માનવું?
છે ત્યારે જ તે મત્યાદિને લબ્ધિ એટલે શક્તિ સમાધાન-૧ ૧(અ) શ્વેતાંબર, દિગંબર અને રૂપે મનાય છે.
સ્થાનકવાસી વગેરે સર્વ જૈનમતવાળાઓ અને ૧(ઈ) “-પાવ-પUTો ” પાવા વન્મા સૂત્રકારો આત્માના જ્ઞાનાદિગુણોને આવર- નિધાયgણ ઇત્યાદિ વાક્યો અને સંવર તથા વાવાળા જ્ઞાનાવરણીયાદિ કર્મો માને છે અને
નિર્જરાતત્ત્વ(સંયમ અને ત૫) ત્યારે જ શાસ્ત્રકારો પણ કહે છે. માટે જ્ઞાનાવરણીયાદિ
વ્યાજગણાય કે કર્મને રોકવાલાયક અને ક્ષય વગેરેને આવરણરૂપે નહીં માનનારો જૈનધર્મને
કરવાલાયક માનવામાં આવે. છેવટે “નો
અરિહંતા પણ ત્યારે જ વ્યાજબી ગણાય કે પામેલો જ નથી.