________________
(એપ્રિલ ૧૯૩૯) આ શ્રી સિદ્ધચક્ર * on
ઉ૧૩ | વિગેરેથી નીચેના અંગો પૂજ્ય થાય તેમાં આશ્ચર્ય પ્રશ્ન-શ્રાવકના અતિચારમાં બેસતાં નવકાર ન નથી.
ભણ્યો ઉઠતાં પચ્ચખ્ખાણ કરવું વિસાર્યું એવું પ્રશ્ન-ચૈત્યવંદન ભાષ્યમાં કહ્યું છે કે કાઉસગ્નમાં જે આવે છે તો એકાસણું વિગેરે કર્યા પછી આડપડતી હોય તો અન્ય સ્થળે જવું તો
પચ્ચખ્ખાણ લેવું જોઈએ તે માટે છે કે પ્રતિક્રમણમાં આડપડતી હોય તો અન્ય સ્થળે જવું
બીજા માટે? કે આડ ન ગણવી !
સમાધાન-પૌષધ વિગેરેમાં એકાસણું કર્યું હોય ત્યારે સમાધાન-સર્વક્રિયા ગુરૂ આદિની સાક્ષીએ તેમની
અથવા સામાન્યપણે પણ એકાસણા વિગેરે કરવા સમક્ષ જ કરવાની છે તેથી ગુરૂ આદિની સાક્ષીએ
બેસતાં પચ્ચખાણ પહેલા પાર્યું હોય તો પણ
ઇષ્ટ સ્મરણ માટે પહેલા નવકાર ગણવો જોઈએ કરાતી ક્રિયામાં સર્વત્ર આડ વારવાની છે, પરંતુ
અને એકાસણા વિગેરેમાં ઘણા આગાર હોવાથી કાયોત્સર્ગમાં સ્થાનનો નિયમ હોવાથી આડની
આગારના ઓછાપણા માટે તિવિહારનું વખતે આગળ આવવાના આગાર માટે એ વાત
પચ્ચખાણ કરવું જોઈએ અને ન કરે તો જણાવવામાં આવી છે.
તપાચારમાં દૂષણ લાગે માટે કહ્યું છે. પ્રશ્ન-ચૈત્યવંદન ભાષ્યમાં શાસનદેવનું સ્મરણ કરવાનું
પ્રશ્ન-ત્રણ કાળ કેવી રીતે ગણવા? કહેલ છે તો દરરોજ પ્રક્ષાલન અને પૂજા થાય છે
સમાધાન-કેટલાક ગ્રંથકારના કહેવા પ્રમાણે ત્રણે તે કરવું ઉચિત છે?
સંધ્યાઓની આગળ પાછળની એક એક ઘડી સમાધાન-દેવવંદનનાબારે અધિકારો સાધુ અને શ્રાવક
લેવી અને કેટલાકના કહેવા પ્રમાણે સૂર્ય ઉદય બંનેને અંગે સાધારણ કહેવામાં આવ્યા છે, તેથી
અને આથમ્યા પછીની બે ઘડી સવાર સાંજની ભાષ્યમાં બાર અધિકાર વખતે સ્મરણ માત્ર સંધ્યા વખતની ગણવી મધ્યાન્હ તે મધ્યરાત્રીની શાસન દેવતાદિકનું જણાવ્યું છે. હંમેશા પ્રક્ષાલન આગળ પાછળની એક એક ઘડી ગણવી. પૂજન કરવું એ સાધર્મિક ભક્તિની અને પ્રશ્ન-કેટલાક સાધુ અંદર કપડા નાખ્યા સિવાય એકલી
સુલભબોધિપણાને માટે અનુચિત ગણાય નહિં. કામળી ઓઢવાનું નિરૂપણ કરે છે તે વ્યાજબી છે પ્રશ્ન-દેરાસરમાં અશુચિ વિગેરે થાય તો શું કરવાથી કે કેમ! આશાતના દૂર થાય?
સમાધાન-શ્રીનિશિથચૂર્ણીના પ્રથમ ઉદ્દેશામાં નીચે સમાધાન-સામાન્ય અશુચિ હોય તો એટલું સ્થાન જણાવ્યા પ્રમાણે કપડા માટે વિધિ હોવાથી
ધોવાથી અને વિશેષ અશુચિ થાયતો સ્નાત્ર પૂજા એકલી કામળી ઓઢવી તે ઉચિત જણાતું અને મંદિર ધોવા વિગેરે પણ કરાય.
- નથી –