SearchBrowseAboutContactDonate
Page Preview
Page 194
Loading...
Download File
Download File
Page Text
________________ તા. ૨૧-૧૨-૩૮ શ્રી સિદ્ધચક્ર કઈ અવસ્થાએ તીર્થકરો મોક્ષે જાય? કેવળએ ચાર અવસ્થા પણ ભગવાન જીનેશ્વર વાસ્તવિક રીતિએ ભગવાનજીનેશ્વર મહારાજની નિર્વાણ અવસ્થાના કલ્યાણકની માફક મહારાજની મૂર્તિ સિદ્ધાવસ્થાની અપેક્ષાએ જ કલ્યાણકપણે જ ગણાયેલી છે. એટલે વાસ્તવિક કરવામાં આવે છે, અને તેથી જ તે મૂર્તિઓ કાર્યોત્સર્ગ રીતિએ ભગવાન જીનેશ્વર મહારાજનું પૂજન કરવું અને પર્યકાસનની જ હોય છે. કેમ કે વર્તમાન હોય અને ભગવાન જીનેશ્વર મહારાજના પાંચે ચોવીશીમાં તો શું પરંતુ સર્વ ચોવીશી અને વીશીમાં કલ્યાણકો કલ્યાણરૂપક હોઈ પૂજવા લાયક છે એમ સર્વ તીર્થકરો જે મોક્ષે ગયા છે જાય છે અને જશે તે માનવું હોય તો જે જે પૂજન વિધિઓ અભિષેકદિને બધા આ કાર્યોત્સર્ગ અને પર્યકાસનની અવસ્થામાંથી અંગે શાસ્ત્રકારો બતાવે છે તે તે બધી વિધિઓ કોઈપણ એક અવસ્થાએ જ મોક્ષ જવાવાળા હોય છે આદરવા લાયક જ ગણવી જોઈએ. એવો ચોક્કસ શાસ્ત્રીય નિયમ છે. આવી રીતે તીર્થકરપણું ક્યારથી ગણાય? ભગવાન જીનેશ્વર મહારાજની મૂર્તિની પ્રતિષ્ઠિત કેટલાક શ્વેતામ્બરો કે જેઓ ભગવાન જીનેશ્વર અને મુખ્ય આકાર કાર્યોત્સર્ગ આસન અને મહારાજને અંગે થયેલી દેવદ્રવ્યની વૃદ્ધિને ઓળવવા પર્યકાસનનો હોવા છતાં તેમની પૂજાતા તો આદિથી ભક્ષણ કરવા કે કરાવવા તૈયાર થઈ અધર્મને માર્ગે ચ્યવન કલ્યાણક આદિની અપેક્ષાએ થાય છે, અને ચઢેલા છે તેઓ ભગવાન જીનેશ્વર મહારાજનું તેથી જ મંદિરમાં ગજાદિક સ્વપ્ન ધારણ કરવા યોગ્ય તીર્થંકરપણું ફકત કેવલિ અવસ્થામાં જ હોય છે એમ થઈ શકે. જો કે કેટલાકોની ધારણા પ્રમાણે જ્યારે જે પ્રરૂપે છે, તે આ પાંચ કલ્યાણકોનો વિચાર કરી ભગવાન જીનેશ્વર મહારાજની મૂર્તિઓ જે સિદ્ધ સન્માર્ગે આવશે. શાસ્ત્રકાર મહારાજ ભગવાન અવસ્થાની અપેક્ષાએ આકાર માનવામાં આવેલો છે જીનેશ્વર મહારાજના ચ્યવન કલ્યાણક વખતે જ તે જ આકારની અપેક્ષાએ સર્વ ચંદન, વસ્ત્ર, અરિહેસિ બૂિ વક્રમાસિ તથા સિ મહીયો આભૂષણ, છત્ર, ચામર વિગેરે દ્વારાએ પૂજન છે. રિટ્ટા તેમજ તિસ્થરમારો વા વિગેરે સૂત્રો અવનથી ત્યારે કેટલાકોની ધારણા પ્રમાણે મુખ્ય આકાર જ અરિહંતપણું સ્પષ્ટપણે જણાવે છે. છતાં જેઓને સિદ્ધાવસ્થાનો હોવા છતાં અભિષેક આદિ પૂજા કરતી દેવદ્રવ્યનું ભક્ષણ કરીને કે કરાવીને અનન્નો સંસાર વખતે જુદી જુદી જન્મ, રાજય, શ્રમણ્ય, કૈવલ્ય ઉપાર્જન કરવાનો હોય અને પોતાના સમ્યક્તનો નાશ આદિ અવસ્થાઓ ધારવી અને તે તે અવસ્થાઓની કરવાનો હોય, અને તેથી ચ્યવન અવસ્થાથી તીર્થકર અપેક્ષાએ સર્વ પૂજન કરવું એમ છે. જો ભગવાન ન માનવા એમ માનવાનું અને પ્રરૂપવાનું થતું હોય જીનેશ્વર મહારાજાઓ ગર્ભથી માંડીને પૂજવા લાયક તો આશ્ચર્ય જ નથી. યાદ રાખવું કે અવનાદિક ન હોય તો શ્વેતામ્બર કે નગ્નાવસ્થાવાળાઓ કલ્યાણકોની વખતે ભગવાન મહાવીર મહારાજની ભગવાન જીનેશ્વર મહારાજનાં પાંચ કલ્યાણકોમાંની ઇંદ્રાદિકોએ સ્તુતિ કરી તેમાં નાસ્થળે મળ માવો શકત જ નહિ. કેમ કે ચ્યવન, જન્મ, દીક્ષા અને તીર્થકર મહાવીર વિગેરે કહેવામાં આવ્યું છે, વળી
SR No.520957
Book TitleSiddhachakra Varsh 07 - Pakshik From 1938 to 1939
Original Sutra AuthorN/A
AuthorAshoksagarsuri
PublisherSiddhachakra Masik Punarmudran Samiti
Publication Year2001
Total Pages680
LanguageGujarati
ClassificationMagazine, India_Siddhachakra, & India
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy