________________
શ્રી સિદ્ધચક
-
( તા. ૯-૧૦-૩૮)
સમાલોચના
૧ છદ્મસ્થનો ઉપયોગ આંતર્મુહૂર્તિક હોય છે ૪ દિકકુમારી અને ઇન્દ્રો સર્વને દશ્યરૂપે ન
અને કેવળજ્ઞાનનો તો સામાયિક ઉપયોગ હોય અથવા તેને ઇન્દ્રજાલ કે વૈક્રિયલબ્ધિ હોય. (૨) છદ્મસ્થાવસ્થામાં પણ ગણતા હોય એટલે દેવ અને પરભવ કે ક્ષયોપશમની વિશેષતાએ વિશેષપણે ' જીવનો સંદેહ તે વખતે પણ રહી શકે. વિશેષોનું ગ્રહણ થાય છે. કેવલજ્ઞાન ૫ ભગવાન પાર્શ્વનાથજીનો ચર્તુવિધ સંઘ હતો નિરાવરણ છે માટે તે એકીસાથે સર્વવિશેષોને
અને ભગવાન મહાવીર મહારાજને માનતો જણાવે છે. (૩) મતિજ્ઞાનાદિ ચારનો ક્રમિક
પણ હતો. કેટલાક આચારના ભેદથી શક્તિ ઉપયોગ હોય અને કેવલજ્ઞાનથી સર્વશ્લેયમાં
હોય તે ટાળવા સંવાદ જરૂરી. એકી સાથે ઉપયોગ હોય છે. કેવલજ્ઞાન અને કેવળદર્શનમાં સમયનું જ અંતર. પણ ૬ ઇંદ્રિયાદી જીતવાની રીતિનો પ્રશ્ન ધ્યેય 'છદ્મસ્થને ઉપયોગમાં અંતર્મુહર્તનું અંતર સરખાવટનો નિશ્ચય કરાવવા માટે હોય. હોય છે. (૪) છદ્મસ્થ એકસમયે એક જ વિશેષ ૭ ઇન્દ્રજાલ ગણે અથવા ખોટા માર્ગનો જાણે એવું નથી. (૫) કૈવલ્યાવસ્થામાં મહિમા ગણે એટલે અન્યમતોમાં ઉલ્લેખ ન જ્ઞાનની વિશદૂતા છે અને છાઘસ્થિકતાનું હોય. અને મિથ્યાત્વીદેવોનું આગમન હોય પરિવર્તન છે.
એટલે વિશિષ્ટતા ન ગણી ન અન્યો લખે. અતિશયો બાબતમાં સમવાયાંગ,
અદશ્ય હોય તો વાત જ જુદી. મંડિક અને
મૌર્યપુત્રનું કુલ ઉત્તમ હતું. કેમ કે દેશાચારે નામમાલા, પ્રવચનસારોદ્વાર આદિમાં ફરક છે. સમવસરણની વખતે ચોત્રીસ અતિશયો
પુર્નલગ્ન હતું. હોય. આઠ પ્રાતિહાર્ય ચોવીસે કલાક હોય. ૮ ભગવાનના કેવલજ્ઞાનીપણાના અને શાસન ભામંડલનું ધારણ કરવું દેવકૃત હોય અને
સ્થાપના પછીના વિહારમાં દેવાદિકની તેજની અધિકતાનો સંક્રમકર્મક્ષય જનિત શંકાવાળાનો પ્રસંગ શાસ્ત્રોક્ત નથી જણાતો. . હોય.
દેવાદિકનું આગમન કવિકલ્પના માનનારો
શાસ્ત્રકારોને આખ્યાયિકા મૃષાવાદ બોલનાર ૩ અશોકવૃક્ષ અને પુષ્પવૃષ્ટિ સમવસરણ
માને છે એમ ગણાય અને અંતરંગની વાત સિવાયની સ્થિરતામાં આવશ્યક છે.
પણ પોતાની બુદ્ધિની અનુકૂળતાએ માનનારો સમવસરણ સિવાય પણ રહેવાવાળા અને
ગણાય નહિ. આગમબળે માનનારો ગણાય બધે રહેનારા માટે પ્રાતિહાર્ય કહેવાય.
(એક મનુષ્ય)