________________
આગમોધ્ધારક શાસન શાર્દુલ શાસન સમર્પિત ધ્યાનસ્થસ્વર્ગતમ્ સંયમૈકપરાયણ તીર્થોધ્ધારક સૂરિપૂરદર
ભવોદધિ તારક
પૂજ્યશ્રીનાં અર્ધશતાબ્દીની ઊજવણીનાં વિશિષ્ટ |
કાર્યક્રમોનાં સમાપન પ્રસંગે
અચિંત્યશક્તિશાળી પરમ કરુણાનાં સાગર દેવાધિદેવ પરમાત્મા મહાવીર પ્રભુએ ભાખેલા પ્રૌઢ પ્રતિમા સંપન્ન, અનેક લબ્ધિ સંપન્ન શ્રી ગણધર ભગવંતોએ ગૂંથેલા
આગમોનાં તાત્વિક રહસ્યોને પીરસનાર આ સિધ્ધચક્રમાસિક શ્રી સંઘનાં ચરણે સમર્પિત કરતાં અમો આનંદ અનુભવી રહ્યા છીએ.
લી. સિધ્ધચક્રમાસિક પુનર્મુદ્રણ સમિતિ