________________
G તા. ૪-૨-૩૯)
શ્રી સિદ્ધચક્ર
,
ઉન્ને માટે ભાષ્યમાં તત્ર ક્ષેત્રાર્થો: પંચનામુ કર્મભૂમિનુ નાતા: પ્રવર્તવાવાળી અર્ધમાગધીથી આર્યો ગણાવ્યા અને એમ આદિમાં જણાવે છે. નહિતર પહેલેથી સાથે તે દેશોમાં બ્રાહ્મી લિપિની પ્રવૃત્તિ જણાવીને શ્રી ગધપવિતિપુ નનg ગાતાએટલું જ માત્ર કહત. પ્રજ્ઞાપનાકારે આર્ય ક્ષેત્રમાંજ ભાષાર્થનું પર્યવસાન
૨૦. છયે પ્રકારના આર્યોમાં ક્ષેત્રાર્યને ભાષ્યમાં કર્યું. પહેલા જણાવ્યા છે તે પણ ક્ષેત્રની અપેક્ષાએ અહિં ૨૫. એ પણ યાદ રાખવાનું છે કે અનાર્ય એવા આર્યતા લેવી એ જણાવવા માટે બસ છે. કુલાઈ વગેરે પણ કર્મ ભૂમિનાં ક્ષેત્રો મોક્ષને માટે સર્વથા અયોગ્ય ભેદો નિક્ષેપણના અધિકાર નામાદિનિક્ષેપા જણાવવાની નથી, છતાં તેથી ભિન્નપણે આર્યક્ષેત્રની જે પ્રાપ્તિ તે માફક પ્રાસંગિક છે. અને તેથી જ મનુષ્યપૂર્વ મોક્ષસાધનની પ્રાપ્તિની સરલતાની અપેક્ષાએ લીધી, એમ પ્રશમરતિમાં કર્મભૂમિ કહીને પછી આર્ય દેશ તેવીજ રીતે અધમ કુલ અને અધમજાતિમાં સાધનનો જણાવે છે.
સર્વથા અભાવ નથી છતાં કુલ જાતિની હોવાથી ૨૧. ક્ષેત્રઆર્યની જગો પર સાડી પચીશ દેશમાં અનુકૂલતા કુલાર્ય અને જાતિઆર્ય કહેવાની જરૂર રહે જન્મેલાનેજ ક્ષેત્રાય કહ્યા, તેવી શકયતનાદિ દેશોના છે. અને તેથી જ શ્રી સ્થાનાંગસૂરમાં બ્રિટી જન્મેલાઓ ક્ષેત્રથી અનાર્ય ગણાઇજ ગયા માટે નાફગારિયા અને બ્રિા તારિયાએમ સૂત્રો સ્પષ્ટપણે ભાષ્યમાં શકયવનાદિને અનાર્ય તરીકે જણાવેલ ન જણાવ્યાં છે. હોય.
૨૬. વળી આર્યદેશ અને આર્યક્ષેત્ર સિવાયના ૨૨. કર્મભૂમિની અકર્મભૂમિથી ભિન્નતા ક્ષેત્રોને નિયુકિતકાર વગેરે ક્ષેત્ર અને દેશ તરીકે નહિ ગણીને ક્ષેત્રાદિ સર્વપ્રકારના આર્યભેદોથી શૂન્ય એવા ગણતાં કુદેશ અને કુક્ષેત્ર તરીકે ગણે છે. માટે માગુ અંતરદ્વીપવાળાને અનાર્ય તરીકે ગણાવાય. એ ગાથામાં આર્યક્ષેત્ર અને આર્યદેશ જણાવવા માટે
૨૩. ઋદ્ધિપ્રાપ્ત શ્રી તીર્થંકરાદિ જરૂર કુલાદિથી વિર એટલો જ શબ્દ વાપરે છે, અને તેવીજ રીતે આર્યજ હોય છે માટે ઋદ્ધિમાતાયે ભેદ લીધો નથી, તત્ત્વાર્થભાષ્યકાર પણ અઢીદ્વીપમાં અન્ય દેશો છતાં અને તેથીજ શ્રી સ્થાનાંગજીમાં છવ્વદા મંતમજુસ્સા પણ બસે પંચાવન દેશોનેજ આર્ય તરીકે જણાવે છે. વગેરે સૂત્રો સામાન્યપણે કહ્યાં છે.
૨૭ વળી શ્રી ઉત્તરાધ્યયનસૂત્રના દ્રુમપત્રક ૨૪. ભાષા તો માત્ર મ્લેચ્છોની અસ્પષ્ટ વાણી અધ્યયનમાં આર્યપણાની દુર્લભતા જણાવીને તરત અને તેઓમાં અર્ધમાગધીના વ્યવહારની શૂન્યતા અહીન પંચેન્દ્રિયપણાની જે દુર્લભતા જણાવી છે. તે જણાવવા માટે રહે અને તેથી સાડી પચીસ દેશમાં પણ કુલ અને જાતિના આર્યભેદોને આર્યત્વમાં લઈને