SearchBrowseAboutContactDonate
Page Preview
Page 276
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી સિદ્ધચક્ર તા. ૪-૨-૩૯ નિશ્ચયને જાણવાથી ધારણા કરે એમાં સુજ્ઞોને માટે હર્ષવાળો અને સંતોષવાળો થયો એમ નહિ, પરંતુ આશ્ચર્ય જ નથી. જગતમાં સર્વકાળ નિઃસંતાન રહેલા પોતાના ચિત્તમાં આનંદની લહેરો પામવાવાળો તેથયો. મનુષ્યને જેમ તે સાઈઠ વર્ષના મનુષ્યને સંતાનોત્પત્તિના તે આનંદની લહેર એટલી બધી તીવ્રતાને પામી કે શ્રવણથી થયેલો હર્ષ ઘેલછા જેવો લાગે, તેવીજ રીતે કોઈપણ વખત પોતે જે મનના ઉલ્લાસને પામ્યો સમ્યગ્દષ્ટિને પોતાના સમ્યગ્દષ્ટિપણા આદિના નહોતો તેવા મનના ઉલ્લાસને તે વખત પામ્યો અને શ્રવણને અંગે થયેલો હર્ષ અને તે હર્ષને લીધે થયેલી પોતાના ભવ્યત્વ આદિકના નિશ્ચય કરનાર ભગવાનું નૃત્ય આદિની ચેષ્ટા મિથ્યાષ્ટિઓને તો જરૂર ઘેલછા મહાવીર મહારાજને ફેર વંદના નમસ્કાર કરી વિનંતિ જેવીજ લાગે. પરંતુ એમાં નવાઈ જેવું કાંઈ નથી. કરવા લાગ્યો કે હે ભગવાન્ ! આપ રૂપી અગર અરૂપી સૂર્યાભદેવની મનોદશા. દૂર અગર નજીક વિગેરે સર્વ દ્રવ્યો કેવળજ્ઞાનથી જાણો આવી રીતે નાટકનું મૂળ કારણ જણાવ્યા પછી છો અને કેવલદર્શનથી દેખો છો. દૂર અને નજીકનાં સૂર્યાભદેવતા નાટકક્રિયાનો ઉપક્રમ કેવી રીતે કરે છે તે ક્ષેત્રમાં રહેલ સવે દ્રવ્યોને જાણો છો તથા દેખો છો. જણાવનાર સૂત્ર તરફ હવે દષ્ટિ કરીએ. અતિત અનાગત અને વર્તમાન એવા સર્વકાલને આપ દેખો છો અને ક્ષણે ક્ષણે સર્વદ્રવ્યના સર્વ પર્યાયો ! આપ तए णं से सूरियाभे देवे समणेणं भगवया महावीरेणं જાણો છો અને દેખો છો. એટલે હે દેવાનુપ્રિય! આપ एवं वुत्ते समाणे हट्टतुट्ठ चित्तमाणदिए परमसोमणस्से समणं મારી પહેલાંની અને પછીની દેવતાઈ મનોહર એવી भगवं महावीरं वंदति नमसत्ति २ एवं वदासी-तुब्भे णं સામગ્રી અને યાત્મનોહર એવો પ્રભાવ મને મળેલો भंते ! सव्वं जाणह सव्वं पासह (सव्वओ जाणह सव्वओ છે, મારા આધિન છે, અને જેનો હું સર્વપ્રકારે ઉપયોગ पासह) सव्वं कालं जाणह सव्वं कालं पासह सव्वे भावे કરી શકું તેમ છું તે બધું આપ તો સાક્ષાત્ જાણો છો, તે जाणह सव्वे भावे पासहजाणंति णं देवाणुप्पप्पिया मम માટે હે ભગવાન્ ! દેવાનુપ્રિય એવા શ્રીગૌતમસ્વામિ पुटिव वा पच्छा वा ममेयारुवं दिव्वं देविढि दिव्वं देवजुई આદિ શ્રમણભગવંતોને હું ભક્તિ પૂર્વક દેવતાઈ दिव्वं देवाणुभागं लद्धं पत्तं अभिसमण्णागयंति, तं દેવઋદ્ધિ વિગેરેવાળું બત્રીસ પ્રકારનું નાટક દેખાડવા इच्छातियाणं समआणं निग्गंथाणं दिळ માગું છું. देवजुइं दिव्वं देवाणुभागं दिव्वं बत्तीसतिबद्धं नट्टविहि નાટકની ઈચ્છા પણ નિર્જરાની કોટિમાં. વંસિરપ (સૂર૨) જયારે શ્રમણ ભગવંત મહાવીર મહારાજે આ સ્થાને ધ્યાન રાખવાની જરૂર છે કે સૂર્યાભદેવતાને ભવસિદ્ધિક એટલે ભવ્ય પણા આદિ સમાજ - સૂર્યાભદેવતા સમ્યગ્દષ્ટિ અને આરાધક છે અને ચરમ દશાવાળો જણાવ્યો, ત્યારે તે સુર્યાભદેવતા હર્ષ વાળો છે, એમ ભગવાન મહાવીર મહારાજના નિરૂપણથીજ અને સંતોષવાળો થયો, એકલા મુખવિકારથીજ પહેલાં નક્કી થયેલું છે અને તેજ સૂર્યાભદેવતા દેવતાઈ
SR No.520957
Book TitleSiddhachakra Varsh 07 - Pakshik From 1938 to 1939
Original Sutra AuthorN/A
AuthorAshoksagarsuri
PublisherSiddhachakra Masik Punarmudran Samiti
Publication Year2001
Total Pages680
LanguageGujarati
ClassificationMagazine, India_Siddhachakra, & India
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy