________________
૨૩૨
ઉ3) '
શ્રી સિદ્ધચક (એપ્રિલ ૧૯૩૯)
એપ્રિલ : ૧૯૩૯ છે ગત્યંતર અને ક્ષેત્રમંતરના જ્ઞાનનો નિર્વાહ કરવામાં બાલ્ય શરીરમાં રહેલો બાળક તરીકે, જુવાન શરીરમાં આવે તો તે પણ યોગ્ય થઈ શકે તેમ નથી. કારણ કે રહેલો યુવાન તરીકે અને વૃદ્ધ શરીરમાં રહેલો વૃદ્ધ મન જે માનવામાં આવેલું છે તે જડરૂપ માનવામાં તરીકે ગણાય છે છતાં તેના મનુષ્યપણાને કોઈપણ આવેલું છે અને તે મનનું જવું તે જ હિંસા એમ કહેવું જાતનો ફરક ગણાતો નથી, તેવી રીતે પૃથ્વી, પાણી, પડે અને મન એ જ જ્ઞાનનું મૂળ કારણ છે એમ માનવું વાયુ, અગ્નિ, વનસ્પતિ અને કીડાઆદિકના શરીરમાં પડે અને તેથી હિંસા જેવો પદાર્થ આત્માની સાથે સીધા રહેલો આત્મા પૃથ્વી આદિપ ગણાય છે છતાં પણ તે સંબંધવાળો ન થતાં જડ એવા મનની સાથે સીધો સંબંધ પૃથ્વી આદિના આત્માઓમાં આત્માપણું તો નિર્ભર ધરાવનાર થાય અને એ અપેક્ષાએ વ્યાપક્તાનું
રીતે છે. એટલે બાલ વગેરેમાં મનુષ્યનું જેમ નિર્ભેદ છે પર્યવસાન અચેતન એવા મનની હિંસામાં આવતું
અને તેથી બાળકાદિ કોઈની પણ હત્યા કરવામાં આવે
તો જેમ મનુષ્કો ઘાત કરેલો ગણાય, તેવી રીતે પૃથ્વી હોવાથી નાસ્તિકમાં આવે. આ સર્વવ્યાપક્તા વિષય
આદિ છ એ કાયોમાં નિર્ભેદપણે જીવપણું હોવાથી તે ઘણો લાંબો છે અહિ તો માત્ર પરિણામીવાદની સિદ્ધિ
છએ કાયની હિંસામાં જીવહિંસા એક સરખી રીતે માટે જ અંશથી તે જણાવવામાં આવેલ છે.
ગણાય તેમાં આશ્ચર્ય નથી અને આજ કારણથી વ્યક્તિઓ પણ અવસ્થાભિન્ન હોય છે.
ભગવાન જિનેશ્વર મહારાજના વચનો સબં પાપ ઉપર જણાવ્યા પ્રમાણે પૃથ્વીના કણીયાથી
સલ્વે મુ સર્વે સત્તા ન હંતવ્ય ઇત્યાદિક રીતિએ આરંભી મહાકાયવાળા હાથીના શરીર જેવા પિંડમાં
નિર્વિશેષપણે જીવોની હિંસાદિને નિવારવાવાળા છે સમાનરૂપે આત્માઓ રહેલા છે એ વાત સ્પષ્ટપણે
અને એ જ સર્વજ્ઞના વચનો ત્રાદો નઇંતવ્વા ઇત્યાદિ. સમજી શકાઈ હશે. જગતમાં જેમ મનુષ્યો મનુષ્યપણે
જાતિ વિશેષના વધને રોકનારા વાક્યોને તેમજ યજ્ઞ સરખા હોવા છતાં ભિન્ન ભિન્ન સામગ્રીની અપેક્ષાએ
વધોડવથઃ ઇત્યાદિ કિલષ્ટ હિંસાને પણ સર્જનારા ભિન્ન ભિન્ન અવસ્થાને અનુભવે છે. રિદ્ધિઆદિકને
વાક્યોને પણ નિષેધ કરનારા છે. અર્થાત્ જૈનશાસ્ત્રમાં પામનારો શ્રીમંતાદિપણે ગણાય, અને તે નહિં
જાતિ વિશેષના રક્ષણ કે પોષણાદિ માટે જાતિ વિશેષનો પામનારો દરિદ્ર તરીકે ગણાય. ઉત્તમ બુદ્ધિ પામનારો
વધ કર્તવ્ય તરીકે હોય તેમ અંશે પણ કહેવાયું નથી. બુદ્ધિમાન ગણાય અને તેવી બુદ્ધિ નહિ પામનારો
જિનેશ્વર મહારાજના શાસનને કે જિનેશ્વર મૂર્ખ તરીકે ગણાય. રોગથી આક્રાંત દેહવાળો રોગી
મહારાજના ધર્મને જે અહિંસા શાસન તરીકે તરીકે ગણાય. જયારે તેવી અવસ્થા નહીં ધારણ
કે અહિંસા ધર્મ તરીકે જે પ્રસિદ્ધિ મળી છે કરનારો નિરોગી ગણાય. વળી શરીરની અપેક્ષાએ
અગર જે ધ્યેય તરીકે રાખવામાં આવ્યું છે તેનું કારણ