________________
(તા. ૨૩-૧૦-૩૮)
તા. ૨૩-૧૦-૩૮
શ્રી સિદ્ધચકો
)
* સાગર-સમાધાન કર
પ્રશ્ન-૩ શ્રી વીરમહારાજ અને વિક્રમરાજાના પ્રશ્ન -૪ ચૈત્યવંદન કરતી વખતે કે દેવ વાંદતી સંવના આંતરામાં શ્રી કાલિકાચા અહિ લેવાયેલ વખત નમોડસ્થi આદિથી ભાવજિન ને આ કરુણા શકરાજાનાં ચાર વર્ષ ગણ્યાં છે તો શું ગર્દભિલ્લનો ઇત્યાદિથી દ્રવ્ય જિન અને નોરસઆદિથી નામજિનનું ઉચ્છેદ કરનાર કાલિકાચાર્ય શ્રી વીરસંવત ચારસો વંદન કરવામાં આવે છે, છતાં ઇચ્છાકારેણ સંદિસહ સીત્તેર પહેલાં થયા?
ભગવદ્ ચૈત્યવંદન કરું ? એમ કહી ચૈત્યરૂપ સ્થાપના સમાધાન - શ્રી પુષ્પમાલાવત્તિ શ્રી સંઘાચારવનિ તીર્થંકરનાં વંદનનો આદેશ કેમ મંગાય છે? આદિ પ્રાચીન ગ્રંથો તથા શ્રી વીરમહારાજ અને સમાધાન - નમોડસ્થi આદિથી ભાવજિન વિક્રમરાજાના સંવના આંતરા સમજનારા બીજા પણ આદિને વંદન કરાય છે અને એવી રીતે જ ગ્રંથકારો તો વિક્રમના સંવતની પ્રવૃત્તિ થવા પહેલાં જ રિહંતાનું આદિથી સ્થાપનાજિન એટલે ચૈત્યોને શ્રીકાલિકાચાર્ય કે જે ગર્દભિલ્લના ઉચ્છેદક છે તેને થયા વંદન કરાય છે, છતાં તે બધું એ વંદન ભગવાન, માને છે વળી ચતુર્થીની સંવચ્છરી કરનારા કાલિકાચાર્ય જિનેશ્વર મહારાજની પ્રતિમા આગળ કરાય છે માટે શ્રીનિશીથચૂર્ણિકાર મહારાજ કરતાં ઘણાં પહેલાં થયેલા તે ચૈત્ય એટલે પ્રતિમારૂપ આલંબનની મુખ્યતા ગણીને છે. વળી શ્રી પુષ્પમાલાની ટીકા વગેરે અનેક ઇચ્છાકારેણં સંદિસહ ભગવાન, ચૈત્યવંદન કરું? એમ પ્રૌઢગ્રંથોમાં ગર્દભિલ્લના ઉચ્છેદક શ્રી કાલિકાચાર્યે જ આદેશ મંગાય છે. સ્થાપનાચાર્યની આગળ પણ પર્યુષણાની તિથિ પલટાવી ચોથની પર્યુષણાની સ્થાપનાચાર્યના અક્ષોમાં પરમેષ્ઠિની કલ્પના કરીને જ આચારણા કરી છે એમ ચોખ્ખું લખેલ છે. શ્રીવીર દેવવંદન થાય છે, માટે ત્યાં પણ એવો જ આદેશમંગાય પછી નવસો એંશી વર્ષે ચોથની સંવચ્છરી આચરવામાં છે. જંઘાચારણ આદિ મુનિઓ પણ નન્દનઆદિમાં આવી એવો તીર્થોગ્ગારિકને નામે ઉલ્લેખ નમોઘુર્ણ આદિથી ભાવજિન આદિના વંદનો કરે છે, ખરતરગચ્છીય જિનપ્રભ સંદેહવિષષધિમાં કર્યો છતાં તે પણ ચૈત્ય એટલે ભગવાનની મૂર્તિની મુખ્યતા તેનાથી પહેલાનો લેખ જણાયો નથી. ગચ્છ અને ગણીને કરે છે માટે શાસ્ત્રકારો વેફરું વંદું એમ શાખાની અસહિષ્ણુતાએ જે ઉથલપાથલ થઈ હોય તે સ્થાને સ્થાને જણાવે છે. માનવાનું સબળ કારણ નથી.