________________
(ર)
શ્રી સિદ્ધચક. (તા. ૨૩-૧૦-૩૮) કર્યો. સવારે જયાં ભગવાન પાસે આવે છે ત્યાં ૧૩૩૦૦ બધા બકુશ કુશળ હતા. એ કલા ભગવાન જ મધુરવચને કહે છે કે “હે મેઘ ! તે રાત્રે નંદિષેણજીએ બાર વર્ષ સુધી પ્રતિબોધ કરી રોજના દશ આવો વિચાર કર્યો ?' મેઘકુમારના પૂછયા વગર દશને મોકલ્યા, તે જ ચાલીસ હજાર ઉપર થયા તો ભગવાને જ પૂછયું, મેઘકુમારે એવો જે વિચાર કર્યો ચૌદ હજાર કેમ ગણાય? એમ કહો તો આ ચૌદ હજાર હતો તે કબુલ્યો, ત્યારે ભગવાન કહે છે કે હાથીના તો એમનાથી જ એટલે ભગવાનથી જ પ્રતિબોધ પામી ભવમાં તિર્યચપણામાં આટલું દુઃખ વેડ્યું તો અહીં દીક્ષા લીધેલા હસ્ત દીક્ષિત જાણવાગ. બાકીનાઓ તો રાજાનો પુત્ર થયો, ચારિત્ર મળ્યું, છતાં ધર્મના કષ્ટથી ગૌતમસ્વામી વગેરેના ગણાય. તે વખતે નાયક હતા, ડરે છે?” ભગવાને એને દઢ કર્યો, મેઘકુમાર ચાલ્યા ફલ પ્રત્યક્ષ હતું, આજે ન ધણી ને ધોરી, ન ફલ પ્રત્યક્ષ, ગયા હોત તો ભગવાનનું શું જવાનું હતું? “આ બિચારો એવા વખતમાં માત્ર વચનના આધારે જીવન સમર્પણ દુર્ગતિ જશે, એને બનતા પ્રયત્ન રોકવો' એ જ એ ઓછું છે? બીજી રીતે વિચારો કે એ વખતે સારી ભગવાનની ભાવના હતી. એ વખતે આવી રીતે ચીજ દુનિયાદારીની) ભાગ્યશાળીને માટે રજીસ્ટર પતનશીલતાથી રોકનારા જ્ઞાની હાજર હતા. આવા થયેલી હતી, અર્થાત્ સર્વસાધારણ નહોતી, જ્યારે આજે નાયકો ચોથા આરામાં હૈયાત હતા. તે વખતે કેવળી તો શહેનશાહ જે નાટક જુએ તે જ નાટક એક મજુર મહારાજા, મન:પર્યવજ્ઞાની, અવધિજ્ઞાની હાજર હતા, જોઈ શકે છે, અર્થાત્ સર્વસાધારણ વાત થઈ છે. તેવા એ તમામ શંકા ટાળતા અને અવળે રસ્તે જનારને વખતમાં વૈરાગ્ય આવવો કેટલો મુશ્કેલ? જે ખોરાક રોકતા હતા. એવા વખતે પણ આ જીવે કાંઈ ન કર્યું શહેનશાહ લઈ શકે તે જમજુર લઈ શકે તેવા વખતમાં તો એ ચોથો આરો આ જીવને શા કામનો ? ત્યાગ કેટલો મુશ્કેલ છે? પણ પાશ્ચાત્ય હવાથી ત્યાગ આજે કેવળી, મન:પર્યવજ્ઞાની કે અવધિજ્ઞાની
કોઈને રૂચતો નથી. કોઈ રંડીબાજથાયતે પાળવે, પણ કોઈ નથી. શ્રુતજ્ઞાની, શ્રુતજ્ઞાન, કેવળી ભગવાનની
ત્યાગી થાય તે પાળવતું નથી. તેવા વખતમાં ધર્મપરાય
તો ચોથા આરા કરતાં પોતાને માટે તો પાંચમો આરો વાણી, આ સિવાય કોઈ આધાર છે? તે ચોથા આરા વખતે ફલ પ્રત્યક્ષ દેખાતું, આજે તે પણ ન મળે. નહિ
જ સારો ગણી શકાય. માટે જ કલિકાલ સર્વજ્ઞ
ભગવાન શ્રી હેમચંદ્રાચાર્ય કહે છે કે મારે સત્યુગ ધણી કે ધોરી, નહિ ફલ પણ પ્રત્યક્ષ, તેવા વખતમાં
વિગેરેથી સર્યું! મારે તો કલિયુગ સારો છે. ભગવાનની વાણી ઉપર જીવન સમર્પણ કરનારા કેટલા બધા અત્યંત વફાદાર માનવા ! ભગવાનના ભગવાન શ્રી ઋષભદેવજીના વખતમાં સત્કાર્ય હસ્તદીક્ષિત સાધુ ચૌદ હજાર હતા, તેમાં સાતસો પછી કેટલી મુદતે દેવલોકમળવાનો? બાર પંદર વર્ષની કેવલી, નિગ્રંથ, સ્નાતક, એટલા જ, બાકીના ઉંમરે ત્યાગ કર્યો હોય તેનું ફલ ક્રોડપૂર્વપછી મળે. જ્યારે