________________
તા. ૨૩-૧૦-૩૮
થી મિત્રક અત્યારે સતકાર્યનું ફળ પાંચપચીશ વર્ષમાં તૈયાર ! થોડા દેવાદિને માનવા છતાં, કુદેવાદિને ન માનવા છતાં કાલમાં દેવલોક વખતે દરિયામાં રત્ન રતે તૈ!ય હતું, માર્ગે આવ્યો નથી. સંસારથી તરી મોક્ષ મેળવવાની આજે કુંડામાં રત્ન છે. ભરતની પાટે મોક્ષે કેટલા ગયા બુદ્ધિ વિના જેઓ દેવાદિને માને, ચારિત્ર લે, છે તે સિદ્ધ દંડિકાં વાંચીએ તો ખબર પડે. લાખો આત્મા નિરતિચારપણે પાળે, નિષ્કષાય આત્મા રાખે, એકી સાથે કલ્યાણ કરી શકતા હતા, અત્યારે કુંડામાં શુક્લલેશ્યાવાળું ચારિત્ર મેળવી જાય, તો પણ એ રત્ન છતાં કલ્યાણ કરી શકાતું નથી. અત્યારે પાંચસો મોક્ષને માર્ગે આવેલો ગણાય નહીં. માટે રખડપટ્ટીથી સાધુ સાધ્વી બહુદેખાય છે. અને તે ભગવાન મહાવીર બચવા માટે તત્વત્રયીની આરાધનાની જરૂર છે એ વખતે એક લાખ ઓગણસાઠ હજાર શ્રાવકમાં ચૌદ માન્યતા વગરનો માર્ગ નથી. માટે દેવ ગુરૂ અને ધર્મને હજાર સાધુ ભગવાનના) અત્યારે તો જો કે કુલાચારે માનનારાએ પણ મુદ્દોએ જ રાખવાનો છે કે આ જીવ શ્રાવકો તેર લાખ છે પણ તે વખતે કુલાચારે શ્રાવકોની અનાદિથી રખડે છે તે અટકાવવા માટે ધર્મ આદરું છું. ગણત્રી નહોતી, તેમાં શ્વેતાંબર ચાર પાંચ લાખમાં શાસ્ત્રકારે આ રીતે દેવાદિ તત્ત્વો સાંભળી મિથ્યાત્વ આટલા માત્ર સાધુ બહુ દેખાય છે! બીજો ધર્મ કરે તે દૂર કર્યું. સમ્યક્ત્વ પામ્યો, અવિરતિને ઝેર ગણવાની પાશ્ચાત્યની હવાવાળાઓને દાહ કરે છે. તેવા વખતમાં સ્થિતિએ સમ્યકત્વ આવ્યું. ત્યાગની પરિણતિ બહુ જ મુશ્કેલી છે. શ્રી હેમચંદ્ર
इणमेव निग्गंथं पावयण अडे, परमट्टे शेसे अणट्टे । મહારાજ કહે છે કે જ્યાં થોડા કાલમાં ભક્તિનું ફળ મળી શકે છે તે એક જ કળિયુગ મારે તો હો ! સત્યુગે આ ત્યાગમય શ્રીજિનેશ્વરનું શાસન એ જ અર્થ કરી સર્યું ! મારે તો કાર્યસાધક યુગ જોઈએ. અહીંયા છે એ પહેલું પગથીયું છે. એ પરમાર્થ છે. એવી માન્યતા શરીરથી પચીસ પચાસ વર્ષ દુઃખ ભોગવવાથી નર્મનું એ બીજું પગથીયું છે. હજુ જો કે મકાનમાં હજુ દાખલ દુઃખ બંધ થઈ જાય છે, અને દેવલોકનાં સાગરોપમનાં થયો નથી. આ નિગ્રંથપ્રવચન સિવાય જેટલી વસ્તુ સુખ મળે છે, પણ દેહની મમતાને લીધે તે રસ્તે જવાતું જગતમાં છે તે તમામ જુલમગાર છે. અનર્થકર છે, એ નથી. શરીર એ આવું ખરાબ સાધન છે છતાં તે માન્યતા એ ત્રીજું પગથીયું છે. સમકિતી થવું, અને દ્વારાએ નર્ક ટાળી શકો છો, મોક્ષના દસ્તાવેજ મેળવી આરાધક થવું ગમે છે પણ ત્રીજું પગથીયું ગમે છે કે શકો છો પણ શરીરની મમતા છોડો તો જ એ બધું નહિ? ત્યાગમય પ્રવચન વિનાના તમામ પદાર્થો થઈ શકે તેમ છે.
અંતઃકરણથી જુલમગાર લાગે છે કે નહિ? આ જ્યાં
સુધી મનમાં ભાસે નહિ ત્યાં સુધી સમ્યકત્વના ત્રણ પગથીયે ચડો તો કામ થાય.
પગથીયામાં નથી. આ બે વાત જેના ખ્યાલમાં ન હોય, તે શુદ્ધ