SearchBrowseAboutContactDonate
Page Preview
Page 480
Loading...
Download File
Download File
Page Text
________________ ઉછે શ્રી સિદ્ધચક્ર ( જુન ૧૯૩૯) . જૈવ-જેના પહ-પગમાં હિઢ-હેઠા-નીચેના. જુઓ યા જિનવરનું આટલું ભોળપણ કેમ છે? ર્માનીએ નં ૨૧ ઊપહરી-ઉપહાર દેવાયેલી (સં. ઉપહૃતા) “તિણિસઉ'નો અર્થ કર્યો છે કે “આ નિશ્ચિત છે અથવા ઉપરની, ઊંચી. (તનિશ્ચિત!) આ માટે જિનવરને કદી પણ ન (૨૯).જયારે કુમારપાલ શત્રુંજયતીર્થમાં ભૂલી જાઓ. માટિ-માટે. આ શબ્દ ગુજરાતીમાં ગયા. ત્યારે ત્યાં એક ચારણને પ્રતિમા સમક્ષ જ વપરાય છે. હિંદી માં લિયે, ખાતિર એમ જુદાં નીચેનો સોરઠો નવ વાર બોલતાં તેને નવ હજાર શબ્દ છે. તિણિ-સિલે-તેથી (આ કારણથી) (સં આપ્યા. 'તન્નિશ્રયા-શાસ્ત્રી)તે પ્રકારે કેહી સાટી-કેના ઇક્કહ ફુલ્લ માટિ દેઆઈ સામી સિદ્ધિ સહુ સાટે-માટે, સાટ, સટે ગુજરાતીમાં વપરાય છે તિણિ સિવું કેહી સાટી ભોલિમ જિણવરહ, પાઠાં- દેખો નં-૫ કેને બદલે. ભોલિમ-ભોલપણ ૩૦ તર- દેવઈ સિદ્ધિ સુકું...કેહી સાટિ કટિ (રિ ?), કુમારપાલના ઉત્તરાધિકારી અને ભત્રીજો રે ભોતિ (લિ?)મ, તિણિસિ. અજયપાળ ઘણો નિર્દયી હતો, જૈનો પર જેટલી અર્થ એકજ ફૂલને માટે સ્વામી સિદ્ધિસુખ તેના પૂર્વજોએ ભલાઈ કરી હતી તેટલો અત્યાચાર (અથવા સર્વ સિદ્ધિ)આપે છે, તે પ્રમાણે (તેથી)હે તેણે કર્યો હતો. તેણે ચૂંટી ચૂંટીને વિદ્વાનોને અને જિનવર ! આપ શા માટે (એટલા)ભોળા છો? પ્રધાનોને માર્યા. श्रीप्रशस्तिसंग्रहे पत्र १२-संवत १२२१ ज्येष्ठसुदि ९ शुक्रदिने अद्येह श्रीमदणहिलपाटके महाराजाधिरानजिनशासनप्रभावक परमश्रावक श्रीकुमारपालदेवराज्ये श्रीचड्डापल्यां च श्रीकुमारपालदेवधारवर्षनरेन्द्रराज्ये श्रीचक्रेश्वरसूरिश्रीपरमानंदसूरिप्रमुखउपदेशेन श्रीचड्डापल्लिपुरिवास्तव्य श्रे. पूनाश्रावकेण आशाचंद्रआशारपोहणि छाहिणिराजूप्रमुखमानुषसमेतेन इदं ज्ञाताधर्मकथारत्नचूडकथापुस्तकं लिखितमिति, शिवमस्तु सर्वजगतः परहितनिरता भवन्तु भूतगणाः । दोषाः प्रयान्तु नाशं, सर्वत्र सुखीभवतु लोकः ॥१॥ સંવત્ ૧૨૨૧ જેઠ સુદિ ૯ને શુક્રવારને દિવસે આજે અહીં શ્રીમદ્ અણહિલપાટણમાં મહારાજાધિરાજ જિનશાસનના પ્રભાવક પરમશ્રાવક શ્રી કુમારપાલદેવના રાજયમાં અને શ્રીચરાપલીમાં શ્રીકુમારપાલદેવધારવર્ષનરેન્દ્ર રાજયમાં શ્રીચક્રેશ્વરસૂરિ તથા શ્રીપરમાનંદસૂરિ પ્રમુખના ઉપદેશથી શ્રીચટ્ટાપલીનગરીનિવાસી શેઠ. પૂનાશ્રાવકે આશાચંદ્ર-આશાર-પોહણી-છાહિણિ-રાજૂ વગેરે મનુષ્યોએ સહિત આ જ્ઞાતધર્મકથા અને રત્નચુડકથા નામનું પુસ્તક લખાયેલું છે. આખાયે જગતનું કલ્યાણ થાઓ, તથા પ્રાણીઓનો સમુદાય બીજાના હિતની અંદર તત્પર થાઓ, તેમજ દોષો નાશને પામો અને લોક સર્વસ્થાને સુખી થાઓ. સંવત્ ૧૨૨૧ કે જે પરમહંત કુમારપાલ મહારાજનો
SR No.520957
Book TitleSiddhachakra Varsh 07 - Pakshik From 1938 to 1939
Original Sutra AuthorN/A
AuthorAshoksagarsuri
PublisherSiddhachakra Masik Punarmudran Samiti
Publication Year2001
Total Pages680
LanguageGujarati
ClassificationMagazine, India_Siddhachakra, & India
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy