SearchBrowseAboutContactDonate
Page Preview
Page 459
Loading...
Download File
Download File
Page Text
________________ ઉ93 મે : ૧૯૩૯ શ્રી સિતાક હોય ત્યારે પથ્થર આદિની વસ્તુ વગેરે પાપથી લેપાય જ છે. તેવા સ્વરૂપે તેને પરિણમવાનું પરિણમન ૧૦(અ) આરંભ પરિગ્રહાદિકમાં પ્રવર્તવું, થવાથી સામાને તેવા ભાવ આપોઆપ રાચવું, લોકોને પ્રેરવા અને સાધુપણાને થવાથી તે વસ્તુ તે સ્વરૂપે બની જાય છે, તેમાં અનુચિત કાર્યો કરવા કરાવવાં અને સમ્યકત્વની જવાબદારી નથી. કારણ કે તે પોતાના આત્માને શાતા અને દ્રષ્ટા કહીને પોતે પોતાને જ્ઞાતા અને દ્રષ્ટા તરીકે માને છે. બચાવવો એવું સ્વપ્ન પણ સમકિતી જીવને સમાધાન-૧૦(અ) સમ્યકત્વ તેનું જ નામ છે કે તો હોય જ નહિ. વિરતિવાળાને જ ગરુ માનવા અને વિરતિને તા.ક. ચોવીસ તીર્થંકરોમાંથી કોઈપણ તીર્થંકર જ ધર્મ માનવો. મહારાજ વ્યવહારચારિત્રો આદર્યા ૧૦(આ) જેને સમ્યકત્વ પ્રાપ્ત થયું હોય તે સિવાયના નહોતા અને તે સર્વે ગર્ભકાળથી અવિરતિને કર્મબંધનનું કારણ જ માને. સમ્યકત્વ અને ત્રણ જ્ઞાનને ધારણ કરવા૧૦() જેને સમ્યકત્વ પ્રાપ્ત થયું હોય તે આરંભ વાળા હતા એ વિચારનાર મનુષ્ય વ્ય અને પરિગ્રહને છોડવાલાયક જમાને, અને વહાર ચારિત્રાની અત્યંત ઉપયોગિતા તે છોડવામાં જ આત્માનું કલ્યાણ છે, એમ માન્યા સિવાય રહેશે જ નહિ. વળી જગમાને. તના સ્વભાવે ઉત્પન્ન થતું મન:પર્યવ૧૦(ઈ) સમ્યકત્વવાળા જીવોને આરંભિકી અને જ્ઞાન પણ વ્યવહારત્યાગવાળાને જ ઉત્પન્ન પરિગ્રહિક ક્રિયા ન માનનાર સમકિતી તો થાય છે. એવું જાણનારા મનુષ્ય વ્યવહારશું? પણ વ્યવહારથી પણ જૈની નહિ કહી ત્યાગને ઉત્તમપદનું સાધન માન્યા સિવાય શકાય. રહે જ નહિ. માટે શાસ્ત્રદષ્ટિવાળાએ તો ૧૦(ઉ) જડના પરિણામની અપેક્ષાએ તો જીવાદિકતત્ત્વશ્રદ્ધારૂપી સમ્યકત્વ અને મિથ્યાત્વી વગેરેના પરિણામ પણ તેવી . અંગાદિકજ્ઞાનરૂપી બોધ તથા સામાયિ-કાદિ ભવિતવ્યતાથી થાય છે, તો તેને પણ કર્મબંધ ચારિત્રને જ મોક્ષનો માર્ગ માનવો. શાસ્ત્રમાં લાગવો જોઈએ નહિ. કહેલ નિશ્ચયનાં વાક્યોને પકડી વ્યવહારને ૧૦(9) હિંસામાં જેમ હિસ્યના કર્મનો ઉદય છતાં ન માનનાર તીર્થ-ઉચ્છેદના પાપવાળો છે તેનું કારણ બનનારો એવો ઘાતક હિંસાના ,એમ સ્થાને સ્થાને શાસ્ત્રકારો કહે છે. તેવો પાપનો ભાગી છે, તેવી રીતે જડની વ્યવહાર લોપનારને નજરે જોવામાં પણ પરિણતિમાં કારણ માનનારો જીવ પણ જરૂર પાપ છે, એમ શાસ્ત્ર સ્પષ્ટપણે કહે છે.
SR No.520957
Book TitleSiddhachakra Varsh 07 - Pakshik From 1938 to 1939
Original Sutra AuthorN/A
AuthorAshoksagarsuri
PublisherSiddhachakra Masik Punarmudran Samiti
Publication Year2001
Total Pages680
LanguageGujarati
ClassificationMagazine, India_Siddhachakra, & India
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy