________________
B૪૧
( મે ૧૯૩૯ )
શ્રી સિદ્ધચક થતી પીડાના વિચારને વિચારનારો જીવ આ ભવ કે ભૂત એટલે જીવોને પોતાના આત્મા સરખા અન્ય ભવમાં બાંધેલા પાપકર્મનો સર્વથા નાશ પણ ગણીને વર્તએટલે કોઈપણ જીવનિકાયને દુઃખ કરનારો કરે છે. અર્થાત્ પૃથ્વીકાય આદિ છએ પ્રકારના જીવોના થાય નહિ. આ વસ્તુ બરોબર મનન કરીને સમજવામાં દુઃખોનો પોતાના આત્માની સરખાવટે કરવા થયેલો આવશે ત્યારે શાસ્ત્રકારોએ જે છ કાયની દયા પાળનારા મનુષ્ય નવા પાપકર્મ નહિ બાંધવાની માફક પૂર્વ સાધુ મહાત્માને જ ઉપદેશ કરવાની લાયકાત જણાવી કાળમાં બાંધેલા પાપોનો સર્વથા નાશ કરે છે. જો એમ છે તે બરોબર યોગ્ય છે એમ સમજાશે. એટલે ન હોય તો અઇમત્તા મુનિ અને અરણિકાપત્ર મનિ જૈનશાસ્ત્રોના હિસાબે એવા આત્માઓને જ બીજા વગેરેને કેળવજ્ઞાનની પ્રાપ્તિનો વખત હોય જ નહિ. આત્મા
આત્માઓને ઉપદેશ દેવાની યોગ્યતા હોય છે કે જેઓ આ હકીકત વિચારતાં સ્પષ્ટપણે માલમ
સર્વભૂતોને પોતાના આત્મા જેવા ગણીને તે સર્વભૂતોને પડશે કે પૃથ્વીકાય આદિ છએ પ્રકારના જીવોના
- દુઃખ ઉત્પન્ન કરનારાં કારણોથી જાવજીવ માટે ત્રિવિધ
યોગ અને કરણત્રિવિધથી દૂર રહ્યા હોય. ઉપર જણાવ્યા દુઃખોનો પરિહાર કરવા માટે કરાયેલો પ્રયત્ન એકલો
પ્રમાણે સર્વભૂતોને પોતાના આત્મા જેવા ગણીને તેમને સંવરરૂપ હોઈ આવતાં એવા નવાં પાપને રોકે છે એટલું
દુઃખ ઉત્પન્ન કરવાથી દૂર રહ્યા હોય અને તે જ કારણથી જ નહિ, પરંતુ પુરાતન પાપોનો નાશ કરવાથી તે
જેઓ પાપકર્મને બાંધતા ન હોય તેઓ જ બીજા પ્રયત્ન જ નિર્જરારૂપ પણ બને છે. આમ છતાં પણ
આત્માઓને પાપકર્મના બંધનથી બચાવવા માટે શ્રીશäભવસૂરિ મહારાજે પાd i = નિમ્બરે
ઉપદેશ દેવાને યોગ્ય ગણાય. પરંતુ જેઓ સર્વભૂતોને વગેરે નિર્જરાવાચક પદો ઉચ્ચારી, ઉપર જણાવેલા
પોતાના આત્મા જેવા ગણીને તેને દુઃખ ઉત્પન્ન શુભ વિચારનું શુભ પ્રયત્નનું નિર્જરાતુપણું નહિ કરવાથી ત્રિવિધત્રિવિધપણે નહિ વિરમેલા હોઈ જણાવતાં પાd i = એમ કહી જે ત્રિવિધત્રિવિધપણે સર્વભૂતોના દુઃખોના અભાવને સંવરકરણતા જણાવી છે, તે માત્ર નિર્જરા કરતાં કરવાનું વચન બીજાની આગળ સામાન્યરીતે તો સંવરની પ્રથમતા અને પ્રધાનતા જણાવવા માટે જ છે સમર્થન કરી શકે જ નહિ. કેમકે તેનું હૃદય પોતાની એમ કહી શકાય.
પૃથ્વીકાય આદિ સ્થાવરોની હિંસાવાળી પ્રવૃત્તિને લીધે શ્રુતકેવળી શäભવસૂરિજીએ સ્પષ્ટપણે તેવા છએ કાયના દયાનાં વચનો કાઢતાં ખટકનારું જ જણાવી દીધું છે કે તે જ આત્મા પાપકર્મ ન હોય, છતાં કદાચ લાગણીને વચનવ્યવહારમાં બાધક બાંધે કે જે આત્મા પૃથ્વીકાય વગેરે છએ કાયના નથવાદે અને ત્રિલોકનાથ તીર્થંકર ભગવાને અને ગણધર