SearchBrowseAboutContactDonate
Page Preview
Page 351
Loading...
Download File
Download File
Page Text
________________ , ૨૭૩ . (માર્ચ: ૧૯૩૯) શ્રી સિદ્ધયક મન નક્કી થયું. આથી આપણે લૌકિક અને ? જો આ ઘંટ વાગે છે ગણી લે. તેણે કહ્યું કે મને લોકોત્તર ઉપક્રમ સમજાવવા માંગીયે છીએ. લૌકિક ગણતાંયે આવડતું નથી; શેઠે કહ્યું કે ત્યારે તો તારી દ્રવ્ય વિનય, વ્યવહાર વિનયમાં અને લોકોત્તર અડધી જીંદગી ફોકટ ગઈ; આમ વાત ચાલે છે ભાવ વિનય, ધર્મ વિનયમાં અંતર છે. તેવામાં મછવો ચક્કરમાં ચડ્યો; નાવિક કહે છે કે પતિ બે પૈસાના બદલામાં લાખ માંડી શેઠ તમને તરતા આવડે છે કે કેમ? તો કહે, ના વાળવા તૈયાર થયો; બે પૈસામાં લાખ બચે છે, ત્યારે શેઠ મારી તો અરધી ગઈ પણ તમારી તો તેમ મહામુનિ કંઈક કહે છે કે મારી ચામડી ઉતરે જિંદગી આખીએ એળે ગઈ. પાણી અને હોડીના છે. તેમાં તો મારાં અનેક કર્મો ખપી જાય છે. જ્યારે ઉત્પાતની સમજણ શેઠને ન હોવાથી શેઠ તો ડૂબી અને ત્યારે ઈચ્છા એ કે અનિચ્છાએ ભોગવ્યા વિના ગયા. હંમેશા સમજણા છીએ એમ માન્ય કરો ભલે છુટકો નથી. તે જો બે પૈસાની માફક લાખનું કામ પણ તરીને પાર ઉતરવાની કળા નથી આવડી તો કરતાં હોય તો કેમ ભૂલવું? ખંધક મુનિ ન ભૂલ્યા. શેઠ જેવી જ સ્થિતિ થવાની છે. ટકોરા ગણવા અને બીજા અધ્યયનમાં હવે મારે સમજણ કરાવવી છે. ઘડીયાળ જોવામાં તમે ચતુર છો. પણ સંસાર પાર “કરે દેણ બાપકો,” બાપનું દેવું કાપે તે સુપુત્ર અને ઉતરવામાં તમારી સમજણ જણાતી નથી. શેઠની ન કાપે તે કુપુત્ર, તો પછી પોતાનું દેવું ન કાપે તે હોંશિયારી બધી પાણીમાં ગઈ હતી. તેમ યાદ કેવો કહેવો? કહો કે પોતાનું દેવું ન કાપે તેને માટે રાખજો કે તમારી હોશિયારી પાણીમાં ન જાય. કહે તો કોઈ શબ્દ જ નથી. સમજુને કદિ પણ દેવામાં છે કે બધું તે પાણીમાં જતું હશે? આવા વિચારો ઉંધ આવે નહિ. અણસમજુને તો “હશે તેના જશે” આવે ત્યારે આપણે કેમ કરીએ છીએ તે આપણા તેમજ વળી અણસમજુને તો કર્મ કેમ બંધાય, જ આત્માને પૂછી લેવું. પાણીમાંથી આપણે જ ન ભોગવાય વિગેરે ખબર ન હોય. પણ સમજુને થાય બચી શકીએ તો, બધી કુશળતા પાણીમાં જ જાય કે આ જડ પદાર્થનો હું ગુલામ ? અનંત શક્તિનો કે બીજું કંઈ? સંસારસમુદ્રમાં તણાઈ રહ્યા છો. ધણી ગુલીમાં? સમજણપણું કર્યું? શેઠ નાવડીમાં મનુષ્ય ભવરૂપી હોડી ગોથા ખાઈ રહી છે. કેમ બેઠા છે; નાવડીવાળો પૂછે છેઃ – શેઠ કેટલા વાગ્યા પાર ઉતરવું એ ન આવડે તો સમજો કે ધન, કુટુંબ, ? શેઠ કહે છે કે સામે ટાવરમાં જો. પેલા કહે છે અક્કલ બધું પાણીમાં જ જવાનું છે. મને જોતાં આવડતું નથી. ત્યારે શેઠ કહે છે કે આ સંસારમાંથી સમજો કે નાઠા તો જીવ્યા, આટલો મોટો થયો ઘડીયાળ જોતાંયે નથી આવડતું નહિતર ભૂલ્યા પડ્યા છીએ સંસારચક્રમાં પીલાતો
SR No.520957
Book TitleSiddhachakra Varsh 07 - Pakshik From 1938 to 1939
Original Sutra AuthorN/A
AuthorAshoksagarsuri
PublisherSiddhachakra Masik Punarmudran Samiti
Publication Year2001
Total Pages680
LanguageGujarati
ClassificationMagazine, India_Siddhachakra, & India
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy