SearchBrowseAboutContactDonate
Page Preview
Page 214
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી સિદ્ધચક્ર તા. ૫-૧-૩૯ નથી, સ્પર્શ, રસ, ગંધ, રૂપ, શબ્દ એ પાંચે ઈષ્ટરૂપે પોતાની શુભમાં આસક્તિ જાણે, શુભ તરફ ઘસવું રાગદ્વારાએ તથા અનિષ્ટરૂપે દ્વેષ દ્વારા એ આત્માને એમાં પોતાની અશક્તિ જેઓ માને, આવાઓ એવા ફસાવે છે, આ બુદ્ધિ જીવને કોઈ દિવસ આવી નથી મહાપુરૂષની દરકાર કરે છે. વિચારો કે આવી ધારણા તેથી તે શુદ્ધ તત્ત્વને ઓળખી શક્યો નથી. પાંચે આવવી કેટલી મુશ્કેલ છે? અશુભથી ખસવામાં પણ ઈદ્રિયોના વિષયોને અંગે જ ઈષ્ટપ્રાપ્તિ અનિષ્ટનિવારણ થતો અપ્રીતિનો અંશ ટાળવો, એને ફરજ સમજવી, બુદ્ધિ રહે છે તત્ત્વાતત્ત્વ તરફ જયાં સુધી ઝૂકે નહિ ત્યાં એ જેટલી દુષ્કર છે તેટલું જ સમ્યકત્વ મુશ્કેલ છે. આ સુધી જીવ, શ્રી જિનેશ્વરને દેવ તરીકે, સાધુને ગુરૂ ઉપરથી એમ ન સમજવું કે શુદ્ધ દેવાદિને માનીએ તરીકે, તથા ધર્મને ધર્મ તરીકે માનવા તૈયાર રહેતો છીએ તે નકામું છે. વ્યવહાર સમ્યકત્વ, દ્રવ્ય સમ્યક્ત્વ નથી. ચાહે તેવા ઈષ્ટ કે અનિષ્ટ શબ્દાદિ આવ્યા છતાં તેને અંગે જ છે. બાકી આ જે વાત કહી તે પારમાર્થિક તેમનો આત્મા તેમાં ગયો નહિ તેના લીધે જ તો દેવને વસ્તુને અંગે કહી છે. જયારે ઈષ્ટ વિષય પ્રાપ્ત થતાં માનીએ છીએ. સારા શબ્દાદિ ઉપર એમની પ્રીત થઈ તેની અંદર પ્રીતિની પરાકાષ્ટા લાવો, તેને તત્ત્વ ગણો નહિ, ખરાબ શબ્દાદિ ઉપર એમને અપ્રીતિ થઈનહિ, ત્યારે તમારી અપેક્ષાએ તીર્થકરનું જીવન તો નિરર્થક ! તેથી એમને (તીર્થકરને) માનીએ છીએ. સારા તમે અપ્રાપ્ત ઈષ્ટવિષયને પ્રાપ્ત કરવા મથો છો, જ્યારે શબ્દાદિકને અંગે દોડ્યો રહેનાર, ખરાબ શબ્દાદિકને તેઓ પ્રાપ્ત ઈષ્ટવિષયો તરફ બેદરકાર છે. તમારો અને અંગે નાસતો રહેનાર ભવાભિનંદીજીવ તીર્થકરને કેવા એમનો મેળ મળે ક્યાં? તમે જે કરી રહ્યા છો તેમાં તમે ગણે? એવાને મન અધિક કોણ? મળ્યાં શબ્દાદિકથી અરૂચિવાળા ન હો, બલ્ક એને રૂચિનો વિષય ગણો તો બેદરકાર એવા તીર્થકરને એ ઉત્તમ શી રીતે ગણશે? તીર્થંકરનો માર્ગ અરૂચિવાળો ગણો છો એમ મનાય ને રૂપ, રસ, ગંધ, શબ્દ, સ્પર્શ સારા કે નરસા ગમે તેવા ? સારી વસ્તુ (પૌદગલિક) છોડનારા તીર્થંકર પૂજય કે મળ્યાં હોય છતાં તે તરફ બેદરકારી, દેવાંગનાઓ નાટક અપમાનનીય? જેને આપણે સારી ચીજ ગણીએ તેને કરે, કામદશા કરાવવાનો પ્રયત્ન કરે, દેવો દુંદુભિ છોડનારને ઉત્તમ કેમ માનીએ? જો આપણી ત્યાં અરૂચિ વગાડે, પિશાચો પીડાઓ ઉપજાવે તે તમામ પ્રત્યે હોય, બાહ્ય ઈષ્ટમાં પ્રવર્તના છતાં એ લાયક નથી એમ તીર્થકરની બેદરકારી છે; આ બેદરકારીની કિંમત કરે ગણતા હોઈએ તો તીર્થકરને સાચા તો તીર્થકર માન્યા કોણ? રસ, ગંધાદિ શુભ (ઈસ્ટ)ને લેવા છે અને અશુભ છે આજ સમ્યકત્વ: (અનિષ્ટ)ને મૂકવા છે એવા જીવો આવા તીર્થંકરની દરકાર કરે જ નહીં. એ તો જેઓ શુભ લેવામાં થતા પ્રમાદમાં પોતામાં ન્યૂનતા દેખે. અશુભ છોડવામાં પણ (અનુસંધાન પેજ - ૧૬૯)
SR No.520957
Book TitleSiddhachakra Varsh 07 - Pakshik From 1938 to 1939
Original Sutra AuthorN/A
AuthorAshoksagarsuri
PublisherSiddhachakra Masik Punarmudran Samiti
Publication Year2001
Total Pages680
LanguageGujarati
ClassificationMagazine, India_Siddhachakra, & India
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy