________________
( માર્ચ ૧૯૩૯ ) શ્રી સિદ્ધચક છે
હ૪૩ ઘણી નિર્જરા કરે તો પછી શ્રી તીર્થકર દેવ અને ૫૮. પારધી મચ્છીમાર કસાઈયો અને શીકારિયોમાં ધર્મની આરાધનામાં આરંભ થાય. તો નારકી પણ એવો કોઈક જ દુર્ભાગિયો હશે કે જીવની થાય એમ કહેનાર ભાવિ નારકી સિવાય બીજો અનુકંપામાં પાપ માને અથવા જીવને બચાવવા હોય નહિ.
દુર્ગતિ થાય એમ માને સમજુ મનુષ્યો ૫૪. શ્રી જ્ઞાતાસૂત્રમાં ભગવાન મલ્લિનાથજીએ ભીખમજીના પંથમાં અવતરવાનું પારધી
તથા આચારાંગજીમાં શ્રી મહાવીર પ્રભુએ આદિના કુલમાં અવતરવા કરતાં ભયંકર દીધેલા સંવચ્છરદાનનો તથા શ્રી પરિણામવાળું માને. સમવાયાંગજીમાં સર્વ તીર્થંકરની અપેક્ષાવાળા ૫૯. ભગવાન મહાવીર મહારાજે ગોશાલાને સંવછરીદાનના અધિકાર છે, કોઈપણ જગા બચાવ્યો હતો તે તેની અનુકંપાથી બચાવ્યો હતો પર જુઓ સંવચ્છરદાનની ઉત્તમતા અને એમ શ્રી ભગવતીજીમાં સ્પષ્ટપણે છે. લાયોપથમિક ભાવથી અને ધર્મારાધનાથી ૬૦. તીર્થકર ભગવાન જન્મથી સમકિત અને ત્રણ તીર્થંકર નામના ફળ તરીકે જણાવે છે.
જ્ઞાનવાળા હોવાથી અનુકંપા જો અધર્મ તરીકે ૫૫. શ્રી આચારાંગ આદિનાં અનેક સૂત્રોમાં નાવમાં હોત તો ધર્મને સ્થાને ગણત જ નહિ.
પહેલાં નહિ બેસવા આદિનો નિષેધ કરતાં ૬૧. ગોશાલાને મેં અનુકંપાથી બચાવ્યો હતો એમ અધિકરણ પ્રવૃત્તિનો દોષ જણાવ્યો છે તે જીવોને ભગવાન મહાવીર મહારાજે કેવલિપણામાં જ બચાવ અને જીવોને નહિ મારવા ને અંગે જ જણાવ્યું છે. છે. એટલે જો તરવાને માટે જ ધારણા હોય તો ૬૨. દયાના દુશ્મન એવા તેરાપંથી એટલે પાંચ આ વાતને સ્થાન જ નહોતું.
આશ્રવ, ચાર કષાય અને ચાર સંજ્ઞામાં તેર ૫૬. શાસ્ત્રોમાં સ્થાને સ્થાને મનુષ્યો અને જનાવરો- સંખ્યા હોવાથી તેના જોરવાળા પંથમાં માચેલા
એ જ્ઞાન પામીને પ્રાણાતિપાત આદિનાં ભગવાનની બચાવવામાં ભૂલ થઈ એમ પચ્ચક્ખાણ કર્યા છે અને પહેલાં કરેલ. કહેવાની અધમતા સેવે છે તે અધમતા તો નથી પ્રાણાતિપાતાદિની નિંદા ગહદિ કરેલ છે, ગોશાલે સેવી, નથી જમાલિ એ સેવી તેમ કોઈ પરંતુ અનુકંપા દાન કે જીવ રક્ષાના પચ્ચકખાણ પાખંડીયે પણ એ અધમતા આદરી કે આચરી કે નિંદાદિ કોઈએ કર્યા નથી.
નથી. ૫૭. કોઈપણ શાસ્ત્રનો કોઈપણ પાઠ દયાનો ૬૩. દયાના દુશ્મનો મોક્ષમાર્ગથી ખસતા રહેલા
દાટવાળનારાઓ બતાવી શકતા નથી કે જેમાં અને જૂઠના ઝરા એવા તેરાપંથી જે શ્વેતાંબર અનુકંપા કરવાથી જીવને બચાવવાથી અથવા શાસનધુરંધરોને નામે જૂઠાં લખાણો કરે છે. રક્ષા કરવાથી પાપ લાગે એમ જણાવ્યું હોય. તેથી સુશમનુષ્યો કોઈ પણ દિવસ સમ્ય