________________
૨૩૨
છેશ્રી સિદ્ધચક
તા. ૧૯-૨-૩૯
મોક્ષ વખતે બધા નકામા!
ધર્મ એ આત્માનો ઘોડો છે. ધર્મ ઉડી જઈને છેવટે મોક્ષ બાકી રહે છે. પરંતુ તીર્થંકર ભગવાન શ્રીમાનું મહાવીરદેવ મોક્ષે ધર્મ મોક્ષ થયા પછી જ ઉડાવી દેવામાં આવે છે કે ઉડી પધારતાં જે કાંઈ કહી ગયા છે તે સઘળું આ જ દષ્ટિએ જાય છે તે વસ્તુ ખાસ યાદ રાખવાની આવશ્યક્તા છે. કહી ગયા છે. ભગવાને જણાવ્યું છે કે ધર્મ અર્થ કામ રોટલી બનાવવાને માટે ચૂલો સળગાવવો પડે છે. અંદર અને મોક્ષ એ ચાર પુરૂષાર્થ છે. પરંતુ એ ચારે પુરૂષાર્થોનું દેવતા નાંખવો પડે છે, તાપ કરવો પડે છે, પરંતુ એ * *
. . કથન તો માત્ર વર્ગીકરણની દષ્ટિએ છે, અન્ય કોઈપણ
દૃષ્ટિએ નથી જ. આ ચાર પુરૂષાર્થો પૈકીના બે પુરૂષાર્થો સઘળું કર્યા પછી જ્યારે રોટલી દેવતાને નાંખવું પડે
અર્થ અને કામ એ પરમાર્થદષ્ટિએ જોઈએ તો પુરૂષાર્થ છે. દેવતા સળગાવનારો જ દેવતાને ઓલવી નાંખે છે
નથી જ. પરંતુ મહાન અનર્થ સ્વરૂપ છે. ઉપયોગમાં પરંતુ તે ક્યારે ઓલવી નાંખે છે. તેનો વિચાર કરો. લેવાય એવા માત્ર બે પુરૂષાર્થ જ છે અને તે ધર્મ અને રોટલી થઈ ગયા પછી જ તે દેવતા ઓલવી નાંખે છે. મોક્ષ એ બે જ છે. હવે ધર્મ પણ ક્યાં સુધીનો સંગી છે. એ જ રીતે આપણે અહીં ધગશરૂપી ધર્મની સગડી તે વિચારો. ધર્મ ત્યાં સુધીનો જ સંગી હોય છે! માણસ ઓલવી નાંખવાની છે. દેવતા, સગડી, કોલસા એ ઘોડા ઉપર બેસે છે તે પોતાના ઇચ્છિત સ્થાને જવાને સઘળું સાધન છે પરંતુ સાધ્ય તો રોટલી જ છે અને માટે બેસે છે, પરંતુ જયાં ધારેલું સ્થાન આવી પહોંચે છે
જ્યારે રોટલી મળી રહે છે ત્યારે સાધન સઘણાં નકામાં ત્યાં તેને ઘોડા ઉપરથી ઉતરી જઈને તે પછી જ તે થઈ જાય છે, તેજ પ્રમાણે મોક્ષ એ સાધ્ય છે અને ધર્મ પોતાને ધારેલે સ્થાને કે મકાનમાં કે માળ પર પહોંચી એ સાધન છે. મોક્ષરૂપી સાથે એ જ્યારે સિદ્ધ થઈ જઈ શકે છે. મોક્ષને માટે ધર્મની આવશ્યકતા પણ આ
ઘોડાના જેવી જ છે અથવા આગળ વધીને એમ કહો કે જાય છે. ત્યારે સઘણાં સાધનો નકામાં થઈ પડે છે તેજ પ્રમાણે ધર્મ એ તો મોક્ષરૂપી રોટલી તૈયાર કરવાનું
- મોક્ષ ધામમાં પ્રવેશવાને માટે જ ધર્મરૂપી અશ્વની
યોજના થએલી છે તો તે સર્વથા વાસ્તવિક જ છે. સાધન હોવાથી મોક્ષ જ્યારે મળી જાય છે ત્યારે તેને
ધર્મરૂપી અશ્વ ઉપર બેસીને પ્રવાસી મોક્ષપુરી સુધી જઈ લગતાં તમામ સાધનો નકામાં થઈ પડે છે. આ રીતે
શકે છે, પરંતુ જ્યાં તે મોક્ષપુરીમાં પ્રવેશવાને જાય છે ધર્મ અર્થ કામ અને મોક્ષ એ ચારે પુરૂષાર્થોમાં પણ ત્યાં તેને ધર્મરૂપી તત્ત્વદષ્ટિએ જોઈએ તો મુખ્યતા ફક્ત મોક્ષનીજ બાકી
| (અપૂર્ણ) રહેવા પામે છે.
(અનુસંધાન પેજ - ૨૬૫)